SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ભાગ આમા જગ ૨૪ જગ ૨૫ સત્વ રજો ને તમેા ગુણથી, માયાતા જગ વાસે રે; મૂકે ના કાઈને માયા, માયાના જગ દાસા રે. તપ જપમાંહિ માયા આવે, મન્દિરમાંહિ લડાવે રે; યુદ્ધેામાં માયાને વાસા, સહુને તે ભરમાવે રે. વક્તાના મન મન્દિર પેસી, અહુ વૃત્તિ પ્રગટાવે રે. મોટા મેટા મુનિજનાની, ધર્મ વૃત્તિ બદલાવે રે. માયા કામણગારી માટી, મહાશક્તિ રૂદ્રાણી રે, જીતે તેને કાઇક વિરલા, સાચા અનુભવ જ્ઞાની રે. જ્યાં જીવા ત્યાં સઘળે માયા, મુઝયા મુનિ મહારાયા રે, ઉપશમ શ્રેણિથી પણ પડિયા, વીતરાગતા લાયા રે. સર્વ કામના માયા રૂપા, કાઇને કાઇક હાવે રે, નામ રૂપમાં જીવે મુઝયા. કાઇક સાચું જોવે રે સવાસના માયા યાગે, અનેક રૂપે પ્રગટેરે; માયાથી રહેતાં ન્યારા કાઇ, માયાથી કદિ છટકેરે, માયાને ના શર્મ કેાઇની, સર્વ જીવામાં રહેતીરે; લક્ષચારાશીમાંહિ સહુને, હડસેલી ઝટ દેતીરે. તત્ત્વમિસ સાહ ના ધ્યાને, માયા આવે વ્હેલીરે; અહં પણામાં નાખીને તે, ભવમાં દે હડસેલી રે. જા બાપુ કહેતાં ના જાતી, છાતી ફાલી ખાતીરે; ભલા ભલાને પાણી પાતી, તપ જપ ખાતી માતીરે. જગ૦ ૩૦ માલા મણકા તિલક છાપમાં, માયા આવે છાનીરે; ભક્તાને ભૂલાવે ભૂંડી, કર્મ કરે તેાાનીરે. સત્ય ધર્મની આગળ પડદા, કરીને રહેતી પાતે; માયાને ધર્મ જ માનીને, જીવા માયા ગાતેરે. ઈચ્છાઓ જે અનેક રૂપે, માયા તે અવધારા રે; કોઈને કાઇ ઇચ્છામાં પડતાં, પ્રગટે છે. સંસારના હૈ. જગ૦ ૩૩ માયા માટે ધર્મ ને સેવે, જીવા કે અજ્ઞાની રે; મેટા મોટા ધર્માચાર્યા, માયા સંગી માની રે. ૫૫ For Private And Personal Use Only ૪૩૩ જગ૦ ૨૧ જગ૦ ૨૨ જગ૦ ૨૩ જગ૦ ૨૬ જગ ૨૭ જગ૦ ૨૮ જગ૦ ૨૯ જગ૦ ૩૧ જગ ૩૨ જગ ૩૪
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy