SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૧૮૫ છે કે મહોય. 4 કવ્વાલિ. જગને લાભ દેવાને, જગને સુખ દેવાને, અણુએ દેહના સર્વે, રચાયા છે અમારા આ. જગતમાં શ્રેય કરવાને, જગતને ઉચ્ચ કરવાને; જગનાં પાપ ધોવાને, અમારે જન્મ નિશ્ચય એ. ૨ જગતનાં દુઃખ હરવાને, ખરાં સત્ય બતાવાને; સકલ પરમાર્થના માટે, અમારે જન્મ નિશ્ચય એ. ૩ જીવન સિના ભલા માટે, મળી છે ઈન્દ્રિયે સર્વે ભલામાં સર્વ વાપરવા, અને જે મળ્યું તે છે. ૪ જીવન છે સર્વથી ઉંચુ, સ્વપરની ઉન્નતિ કરવા; જરા ના ફેક કરવાનું, વધીશું આગળ યત્ન. પ મધ્યામાં ભાગ છે સૈને, જગમાં ભાગ છે મારે પરસ્પર ફર્જ એ સૈની, વિચારી ફર્જ આચરવી. ૬ અમારી જીદગાની સે, રહી તે સર્વના માટે બુદ્ધચબ્ધિ સત્ય પ્રાર્થો, મળ્યું તેને સમજવાનું. ૭ સં. ૧૯૬૯ જેક શુદિ ૧૧. So पर्यायथी सर्ववस्तुओ बदलाया करे छे. 20 રાગ ધીરાના પદને. બદલાતી સર્વે વસ્તુ રે, એક રૂપે નહીં રહે, ગર્વ ન કરશો કેઇ રે, જ્ઞાનીઓ પકારી કહે; ત્રણ અવસ્થા રવિની થાતી, એક દિવસની માંહી, બાળ યુવા ને વૃદ્ધાવસ્થા, મનુષ્યભવમાં આંહી, આચારે વિચારો રે, બદલાતા દેખ્યા સવે. બદલાતી. ૧ ૨૪ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy