SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ ભજનપદ સંગ્રહ. ॐ श्री वीरप्रभुनी स्त्रीयशोदानो संलाप अने प्रभुनो उपदेश १ (ઓધવજી સંદેશો કહેજે સામને–એ રાગ.) યશોદાહાલા વીર હદયમાં ધારી વનતિ, અન્તર્યામી સાંભળશો સ્વામી શિરતાજ જે; ભવનમાં મુજને ભમતી શું કરે? સંયમ લેવા રચતા શે? આ સાજ જે. વ્હાલા. ૧ સ્વામી વણ સ્ત્રીને શરણું નહિ સત્ય છે, સ્વામી પણ એક શ્વાસ જતો ન સુહાય જે; પ્રાણપ્રભુવણ પ્રાણ પરાણે શું રહે, જેરૂ તજીને મુક્તિપુરી ન જવાય જે....વ્હાલા. ૨ શાણા સમજે શિખામણ એ સાનમાં, પ્રેમ વિના પરમાતમ નહિ પરખાય જે; દયા હૃદયમાં રાખે જગદાતાર થે, રસીયા સ્વામી તુજ વણ ના રહેવાય જે...વ્હાલા. ૩ વનિતા ત્યાગી વનનાં સંકટ વેઠવા, હાથે હરી લેવી દુઃખની હાય જે, શુદ્ધપ્રેમે મુજ સાથે રહો સ્વામીજી, અમથા લોકે ત્યાગી થે અથડાય જે.વ્હાલા. ૪ મન નિર્મલ તે ત્યાગપણું મન માનવું, હાલા અન્તર્ ત્યાગે - શે વનવાસ જે વસુધા સ્વાત્મસમીતે વનમાં ક્યાં વસો, આશા ત્યાગને મુક્તિની શી ? આશ જે.હાલા. ૫ વીરપ્રભુ– શ્રી સ્થલિભદ્ર મુનિગુણમાંહે શિરદાર જે-એ રાગ. સાંભળ સલુણ સંયમ છે સુખકાર જે, સંયમવણ શરણું નહીં આ સંસાર જે; જગમાં નિજ આતમની શુદ્ધિ સારીએ જે For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy