SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બારમા ગુણહાણે શાચિક સમ્યકત્વ અને ક્ષાયિક ચા િહે છે, બારમાગુણરથાનકમાં ચારિત્ર મેહનીયની કેઈપણ પ્રકૃતિ વિદ્યમાન હતી નથી. સર્વથા ચારિત્રમોહનીય ક્ષય હોય છે તેથી લાવવાની સ્થિરતામાં આત્મા, શુકલધ્યાન ધ્યાવે છે અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અત્તરાયકર્મને સર્વથા ક્ષય કરે છે, અને કેવલજ્ઞાન તથા કેવલદર્શન તેરમાએ પ્રાપ્ત કરે છે. પાંચે ભાવના સંગથી સાતિપાતિક ભાવ ઉપજે છે, પાંચ ભાવનું અત્યંત સૂક્ષ્મ રવરૂપ છે. અનાળિથી દિપિકભાવ લાગે છે. તેનો નાશ કરવો જોઈએ. ઉપશ ભાવ, પશમભાવ અને ક્ષાયિકભાવને આદર કરવો જોઇએપરિણામિક ભાવે જીવત્વ છે. એમ સમજવું. જેમ જેમ મા પોતાના સ્વભાવમાં રમણતા કરે છે અને પરભાવનો ત્યાગ કરે છે. તેમ તેમ તેમ મને ક્ષય કરે છે. આત્માદિ નવતનું સૂકંમજ્ઞાન કરતાં ઉપશન દિ ભાવની પ્રાપ્તિ થાય છે. જેમ જેમ આત્મા શુદ્ધ સ્વરૂપ થાતા થાય છે તથા દર્શન મેહનીય અને ચારિત્રમોહનીયો નાશ કરવા પ્રયત્નવંત થાય છે તેમ તેમ તે ઉપશમાદિ ને પ્રાપ્ત કરે છે. જેમ જેમ પોતાના ગુણાને અત્યંત તીવ્ર ઉત્સાહથી રાગી થાય છે તેમ તેમ એદયિક ભાવનો નાશ કરે છે, ઘાતી કર્મને દયિકભાવ નિવારવા માટે આત્મજ્ઞાન અને રાત્રિ ની અત્યંત આવશ્યકતા છે, જ્ઞાનીઓએ ઘાતી કર્મને દિયક ભાવ નિવારવા માટે તીવ્રરા ય તથા ગુઢાપગને ધા જોઈએ, ઉપશમ, પશમ અને ક્ષાયિકભાવે આત્માને ધર્મ છે. ઓયિક ભાવ છે તે આત્માને ધર્મ નથી, અઘાતી કર્મની પ્રકૃતિ ઉદયમાં આવીને શુભ અને અશુભ ફળ દેખાડે છે. મનથી શુભ વા અશુભ ફળ જાણવામાં આવે તો પણ શાનીઓએ તે સમયે મનમાં For Private And Personal Use Only
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy