SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૧ ૧ કેવલજ્ઞાન, ૨ કેવલદર્શન, ૩ લાયક સમ્યકત્વ, ૪ ક્ષા યિક ચારિત્ર, ૫ દાન, ૬ લાભ, ૭ ભેગ, ૮ ઉપગ, ૯ અનંત વીર્ય એ નવ ભેદ ક્ષાચિક ભાવના થયા. ઉપશમ ભાવના બે ભેદ ઉપશમ સમ્યકત્વ ૨ ઉપશમ ચારિત્ર, ઉપશમ ભાવે હેય. . नाणाचउ अन्नाणतिन्निय, सणतिगंच गिहिधम्मो वेअग सव्वचारितं, दाणाइगमिस्सगा भावा ॥१॥ મતિ, શ્રુત, અવધિ, મન પર્યવ એ ચારના આવરણના ક્ષેત્ર થશમે થનાર જે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનપર્યવજ્ઞાન એ ચાર જ્ઞાન, મતિજ્ઞાન. શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન પશમ ભાવે હોય. ચક્ષુદન, અચક્ષુદર્શન, અવધિદર્શન એ ત્રણ દર્શન દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી હોય. દેશવિરતિ ચારિત્ર સેહનીયના પશમથી હેય દર્શનાવરણીય કર્મ ક્ષ પશમે વેદક રમ્યકત્વ હોય. સર્વવિરતિરૂપ ચારિત્ર રેહનીયના પશમે હોય, પંચવિધ અંતરાયના ક્ષપશમે પાંચ લધિ જવા પામે. પૂર્વે ક્ષાયિક ભાવની પાંચ લબ્ધિ કહી છે. તે કેવલીને હોય છે. અને ક્ષાયોપથમિકી જે પાંચ લબ્ધિ કહી તે સર્વ સંસારી જવને હોય છે.એ અઢાર પશમ ભાવે હોય. ___ अन्माण मसिद्धत्ता, संयम लेसा कसाय गइ वेआ, मिच्छं तुरिए भव्वा, अभवत्त जियत परिणारे (१) एते उत्तरभेदाः મિથ્યાત્વને ઉદયે થયું તે અજ્ઞાન. રાજ દુન્ના મન્ના कुच्छिय सलिं असील मर्सईए, भई तह नाणं पिहु मिच्छदिहिस्स અમાપ છે ? || For Private And Personal Use Only
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy