SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ” વને રમાં ૧૨૭ પુદ્દગલ પરમાણુમાં પાંચ જાતના રસ રહેલા છે, તેમાં ષષ્ણુહાનિવૃદ્ધિ સદાકાલ પારણુમી રહી છે. પરમાણુકામાં અષ્ટ જાતના સ્પર્શ રહેલા છે. તેમાં પણ ષગુણહાનિવૃદ્ધિ સદાકાળ પિરણમી રહી છે. કેટલાક પરમાણુઓના બનેલા કા પૃથ્વીશરીરરૂપે પરિણમે છે કેટલાએક પરમાણુઓના સ્કધા જળ શરીરરૂપે પારણમે છે. તેમાં શીતસ્પર્શની વિશેષેકરી મુખ્યતા છે. કેટલાક પુદ્દગલ પરમાણુઓના સ્કા અગ્નિ શરીરરૂપે પરિણમે છે, તેમાં ઉસ્પર્શની મુખ્યતા છે. કેટલાક પુગધા વાયુ શરીરરૂપે પરિણમે છે. કેટલાક પરમાણુઓના ખલા પુદ્ગલ્સ ધા વ્ પતિશરીરરૂપે પરિણમે છે. વિચિત્ર પ્રકારનાં વનસ્ પતિનાં પણુ શરીર છે. પૃથ્વીરૂપ શરીરમાં રહેનારા તે પૃથ્વીકાયક જીવો કહે છે. અગ્નિરૂપ શરીર જેવુ છે એવા જીવાને અગ્નિના ધક જીવા કહે છે. તે જીવે ઉણુ શનિક છે. વાયુરૂપશરમાં વ્યાપીને રહેનારા કહે છે. વનસ્પતિરૂપશીવ્યાપાને હેનારા જવાને વનસ્પતિકાયિકજીવ કહે છે. આ પ્રમાણે પુગલ પરમાણુઓના રકા વિચિત્ર શરીર રૂપે પરિણમ્યા છે, અને તે સર્વશરીર રૂપી છે. અને તેમાં વ્યાપીને રહેનારા જીવા નિશ્ચયનયે વિચારી જોતાં અરૂપી છે, પૃથ્વીકાયક, અપ્રિયક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિ કાયિક એ પાંચ પ્રકારના જી ને સ્થાવર કહે છે. તેમને એક સ્પર્શેન્દ્રિય હોય છે. તેથી તે એકેન્દ્રિય કહેવાય છે. એ પાંચ ફાય રૂપે પરિણમેલા શરીશમાં વ્યાપીને રહેલા એકેન્દ્રિયવા જ્યારે તેમાંથી પ્રાણુ વિરહે ચ્યવી જાય છે, ત્યારે તે શરીર અચિત્ત કહેવાય છે. અચિત્તપુદ્ગલનિક વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ધા સચિત્ત પુદ્ગલસ્કંધ કરતાં જુદા પ્રકારના હોય છે, જે જે આંખે કરી દેખાય છે તે પરમાણુપુર્દૂલ ધે દેખાય છે. આપણે જે વાયુકાયિકજીવા Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy