SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવકશિષ્યને સદુપદેશ પત્ર. ગઝલ ૧ ૨ ૪ લખેલે પત્ર મહે વાં, વિચાર્યો સાર તેને મહે; હજી છે ચિત્ત ચંચળતા, નથી નિશમન હારૂ. પ્રવૃત્તિ મહિના ગે, જેની એ બની બનશે પરિપકવ વિચારને, ખરેખર જ્ઞાનિ પામે. હજી અલ્પજ્ઞની દૃષ્ટિ, સુપ્યા નહિ તત્વના ગ્રંથ હજુ બાકી જણાવાનું, યથાબુદ્ધિ સમજશે તું. ઘણી શંકા પડે તુજને, સ્વયંગ્રે વિચાર્યાથી; ગુરૂગમ જ્ઞાનવણ વહાલા, ખરૂ નહી હાથમાં આવે. જિનાગમમાં કહ્યું કે જે, સકલ સાચું અપેક્ષાએ; અપેક્ષા જ્ઞાન છે ઉં, પલકમાં બેધ ના થા. ઘણા ગંભીર આશય છે, કરેને યેગ્યતા માટે, અમુકજ્ઞાને અમુકકાળે, સ્વયં તે ભાસશે સાચું. અચળશ્રધ્ધા અચળભક્તિ, ગુરૂના ધમાં હારી; પ્રતીતિ જોઈએ તેવી, નથી એ માન મન સાચું. હજારેના સમાગમથી, બને છે ચિત્ત બહુ રંગી; બરૂ શું? ને કર્યું જાડું, બહુ વકતા કયે સાચો? બરે ઉપદેશ કોને છે? કયા સાચા કયા જૂઠા? કયા ધમાં હશે સાચા, હુને શંકા હજી મનમાં. હજી એ સ્થૂલબુદ્ધિથી, ભટકતું ચિત્ત બહુ ડા; નથી વિજ્ઞાનની કુંચી. પરીક્ષા બળની શી? ૧૦ For Private And Personal Use Only
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy