________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwwwwwwww
બાળકના બુદ્ધિસાગરસૂરિજી એણે દોડીને બાળકને છાતી સરસે ચાંપી દીધો.
ફરી ખેતરને છાંયડે કણબી કુટુંબ મહેનતને રોટલે ખાવા બેઠું. મેંમાં રોટલાનું બટકું મૂકે, છાશને સબડકો લગાવે અને ભેળા અંતરથી ભાગવાનને લાખ લાખ પાડ માને.
માતાને આનંદની સીમા ન રહી. મા બહુચરાએ બાળકને નવું જીવન આપ્યું. એના કમળા જીવનનું રક્ષણ કર્યું.
માતા અંબાબાઈના મુખમાંથી આપોઆપ શબ્દો સરી પડયા: “હે મા બહુચરા! તેં મારા વહાલા બાલુડાની જિંદગીની રક્ષા કરી. તારું સત તો હાજરાહજૂર છે. મા બહુચરા ! ધીના પાંચ દીવા કરીશ. અને તેં મારા બાળકના પ્રાણની રખેવાળી કરી માટે એનું નામ બહેચર રાખીશ.”
સાંજે મંદિરમાં ભજનની ધૂન જમી. ભક્તિનાં ગીતો ગવાયાં. આખા વાસમાં બધે એક જ વાત થાય :
/
દિશ
| SIT
For Private And Personal Use Only