SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) मा शिश्नदेवाअपिगुः ऋतन શિક્ષદેવ લિંગપૂજા કરનારા અમારા યજ્ઞ સુધી ન આવે. વેદિકમંત્રમાં મૂર્તિપૂજાને ઉલ્લેખ ક્યાંઈ દેખાતું નથી. પ્રત્યેક વેદને એક અથવા બે બ્રાહ્મણ ગ્રન્થ ડેલા છે, ઋગવેદને ઐતરેય તેમ કશીતકે નામક બે બ્રાહ્મણ ગ્રન્થો જોડાયા છે. યજુર્વેદની શુકલશાખાને શતપથ નામને બ્રાહ્મણ ગ્ર છે અને કૃષ્ણ શાખાને તૈતિરિય બ્રાહ્મણ ગ્રન્થ છે. સામવેદને તાંય, સર્દિશ અને છગ્ય એવા ત્રણ બ્રાહ્મણ છે. અને અથર્વેદને ગેપથનામ બ્રાહ્નણ છે, કાદ નિસર્ગ દેવતાની સ્તુતિથી ભરેલું છે. વેદ એ મંગ માય છે અને તેમાં ગવરચના નથી તેમાં દશ્ય પદાર્થોનું વર્ણન-કોઈ ઠેકાણે સર્વત્ર બ્રહ્મની વ્યાપકતાનું આધ્યાત્મિક વર્ણન આવે છે. યજુર્વેદમાં યજ્ઞ ભાગ ઘણે હેઈ બ્રાહ્મણ ગ્રન્થની પેઠે તે ઘણો ખરે ગદ્યમય છે. સામવેદ ગાયન પદ્ધતિથી ઋષિએ બનાવ્યું છે. અથર્વવેદનું કદમાં વર્ણન દેખાતું નથી માટે ભાષાલિંગ પરથી તેને અર્વાચીન માનવામાં આવે છે, તેમાં રૂદ્ર દેવતાને થતા કેપ રેગ વગેરેમાંથી બચવા સારૂ મંત્રતંત્ર યંત્રની માન્ય તાઓ ઉપદેશેલી છે–ભૂત પિશાઓનું વર્ણન તેની આરાધના પ્રથમ અથર્વ. વેદમાંજ નજરે પડે છે. બ્રાહ્મણ ગ્રન્થમાં કયાં કયાંઈ વૈદિક ઋચાનું વ્યાખ્યાન, યજ્ઞયાગાદિનું વર્ણન તેમ તે વખતનાં એતિહાસિક વર્ણને પણ હાથ લાગે છે. ગાથા છંદ શિવાય બ્રાહ્મણ ગ્રન્થ ગધમય છે. આજ બ્રાહ્મણ ગ્રન્થના છેવટના ભાગને આરણ્યક અથવા ઉપનિષદે કહે છે અને એ સર્વ વેદની છેવટે આવે છે જેથી તેને વેદાન્ત એવી બીજી સંજ્ઞા છે. વેદ પછી બ્રાહ્મણો પછી ઉપનિષદ પછી થાક, પાણિનિ, બાદરાયણ, પતંજલિ (ગીતા રચનાર વ્યાસ) પછી પુરાણની ઉત્પત્તિ થઈ. પાણિનિ પછી મનુસ્મૃત્યાદિ ગ્રન્થ તેમજ ભારત પશ્ચાત મહાભારત ઇતિહાસ નિર્માણ થયો અને ત્યાર પછી પુરાણને કાલ બહુ જ અર્વાચીન એટલે એક હજાર વર્ષની અંદર કાલ માનવામાં આવે છે. વ્યાસની પેઢી પરંપરાએ અનેક વ્યાસે થયા છે. તેથી સર્વ પુરાણે વ્યાસના નામ નીચે આવે છે. વેદમાં વર્ણવેલાં અગ્નિ, સૂર્ય આદિનાં સ્વરૂપ પુરાણમાં દેવતા રૂપે કેવી રીતે દાખલ થયાં તે જણાવવામાં આવે છે. વેદમાં ઘણા ભાગે સૃષ્ટિ ચમક For Private And Personal Use Only
SR No.008534
Book TitleAtma Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages113
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy