SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭. પણી ઈચ્છા પ્રમાણે કાર્ય કરતું નથી, પણ હવે તે પરીક્ષાનું એક જ અઠવાડીયું બાકી રહ્યું છે, માટે હવે તે મનને સ્થિર કર્યા વિના અને પુસ્તક તરફ ધ્યાન આપ્યા સિવાય બીજે માર્ગ નથી, માટે હું હવે તે મનને વશ કરવા. પ્રયત્ન કરીશ.” આ છેલા શબ્દો આપણને સૂચવે છે કે મન કરતાં વધારે શક્તિવાળી કાંઈક વસ્તુ છે કે જે માનને પણ સંયમમાં લાવવાનું સામર્થ્ય ધરાવે છે. અને તેને ધર્મ શાસ્ત્ર આત્માના નામથી ઓળખાવે છે. તમે તેને બીજું નામ આપ તેથી તેના ગુણમાં ફેર પડતો નથી. જેમ શરીર અને ઇન્દ્રિયને વશ કરનાર મન છે, તેમ મનને વશ કરનાર, મનને પિતાની ઈચ્છા મુજબ ચલાવનાર કાંઈક તત્વ છે, અને તે તત્વ તે આત્મા છે. જો તમે તમારા , ભટકતા મનને નિગ્રહમાં લાવવા અને તમારી ધારેલી - તુ ઉપર સ્થિર કરવા પ્રયત્ન કરશે તે જરૂર તમે તે કરી શકશે. કારણ કે આત્મબળ અનંત છે. આ ખાત્રી તમને બુદ્ધિ રીતે થશે, પણ તેને સાક્ષાત્કાર કરવાને યોગ માગ છે, પ્રથમ તે તમારી બુદ્ધિ આત્માનું અસ્તિત્વ કબુલ કરે તે પછી તેને અનુભવવાને તમે પ્રયત્ન પણ આદરે, માટે તે સિદ્ધ કરવાને આ એક વિચાર શ્રેણી અને નિવેદન કરી તે. તે ઉપર શાંત મનથી વિચાર કરશે તે ઘણું સમજવાનું તમને મળી આવશે. __ अवतरणम्--जीवस्याभ्यर्हिनत्वात् संसाग्दशायां सर्वेषामंजीवानांसोक्तृत्वाच जीवलक्षणपभिधायायक्रमप्राप्तत्वाजीवसंमृतरजावसम्बन्धपूर्वकत्वाचाजीवं लक्षयति For Private And Personal Use Only
SR No.008529
Book TitleAtmapradip Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages318
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy