SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १७७ તેવા મનુષ્યે કષિ આત્મશ્રેય સાધી શકવા સમર્થ થતા નથી. માટે વસ્તુએની અસારતા સમજી તે પર વૈરાગ્ય ભાવ રાખવે. વળી કેટલાક એવા પણ મનુષ્યે માલૂમ પડે છે કે જેઓ વૈરાગ્યની માટી વાતેા કરે છે, પણ કાઈ પણ વસ્તુ ઉપરથી જરાપણ મમત્વ ભાવના ત્યાગ કરી શકતા નથી. સ્હેજ પણ ઇષ્ટ વસ્તુના વિયાગ થતાં અથવા અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતાં, તેમના મનમાં અનેક પ્રકારની ચિંતા પુરે છે. તેઓ મનની સ્થિરતા જાળવી શકતા નથી, અને ગાંડા મનુષ્યની માફક વર્તેછે; આવી વૈરાગ્યવૃત્તિ પણ અનુચિતછે. માટે બાહ્ય અને અતર ત્યાગ બન્નેની જરૂર છે. બાહ્ય ત્યાગ કરતાં પણ અંતર ત્યાગની વિશેષ આવશ્યકતા છે, એ આખત ભુલવી જોઇએ નહિ. આ પ્રમાણે જેને સ્થિતિ મેળવી છે, તેવા મનુષ્ય ખરેખરી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના માને માટે લાયક અધિકારી બને છે. જેનું મન વૈરાગ્ય ભાવનાથી રગિત છે, મનની સ્થિરતા પ્રમાણમાં વિશેષ જાળવી શકે છે, અને તેથી તે પેાતાનું આત્મબળ આચ્છાદિત ગુણોને પ્રગ ટ કરવામાં વાપરી શકે છે. મન સ્થિર અને શાંત હોય છે, ત્યારે તે નિર્મળ અને કત્લાલરહિત સરોવર તુલ્ય ભાસે છે; જેમ નિળ સરોવરમાં સૂર્યના પ્રકાશ પરિપૂર્ણ રીતે પડે છે, તેમ આવા વૈરાગ્ય ભાવનાના ખળથી શાંત થયેલા મનમાં આત્મ જયાતિને પ્રકાશ ખરાબર રીતે પડે છે. જેમ મનની વધારે નિમ્ળતા અને શાંતતા, તેમ આ ત્યાના વિશેષ પ્રકાશ પ્રગટ થવાના એ નિઃસ`શય છે, માટે - For Private And Personal Use Only
SR No.008529
Book TitleAtmapradip Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages318
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy