SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२१ આ મુમુક્ષુઓનુ ચિત્તતા જરૂર આત્મ સૌમુખ રહે છે, રીતે સાધ્યબિન્દુને લક્ષ્યમાં રાખી, શાસનના ઉદ્યોત થાય તેવાં કાર્યો કરે છે, કેાઈવાર જ્ઞાનીએ ચમત્કારાદિ ક્રિયા આ કરે છે, તે તે પણ શાસનના પ્રભાવ અર્થેજ ડાય છે. તેને અતીન્દ્રિય વિષયાનુ જ્ઞાન હોવાથી જગતને આશ્ચર્યભૂત લાગતી ખાખતે સંખ'ધમાં પણ પૂર્ણ જ્ઞાનથી એલે છે, અને તેથી તેએ શ્રોતાવર્ગ ઉપર ન ભુલાય તેવી અસર કરે છે. અનુભવજ્ઞાનીઓનું વચન સર્વથા વિજયવંત નીવડે છે. બુદ્ધિથી તત્ત્વ સમજનાર અને અનુભવથી તત્ત્વને જાણનાર વચ્ચે આશમાન જમીન જેટલુ અંતર છે. અનુભવ જ્ઞાનીઓ જેટલી શાસન પ્રભાવના કરી શકે છે, અને લેાકેાને શુદ્ધમાર્ગે દોરે છે, તેવુ' કામ કરવાને આ જગતમાં કોઇ પણ સમર્થ નથી. ચમત્કાર અથવા વિદ્યા પ્રભાવથી ધર્મમાર્ગમાં વળેલા મનુષ્યે ઘેાડા સમય પછી વધારે ચમત્કાર કરનારને દેખી તેના માર્ગમાં ભળે છે, પણ જેઓને જ્ઞાનખળથી ધર્મનું તત્ત્વ યથાર્ય રીતે સમજા વવામાં આવ્યુ હોય છે, તે કદાપિ સન્માર્ગથી પડતા નથી. માટે ખરે શાસન પ્રભાવકતા આત્મધર્મના ઉપક્રે. શક છે, એમ મારૂં તેા નિશ્ચય પૂર્વક માનવુ છે તેઓ પરીપ કાર કરે છે અને અને પરોપકાર દ્વારા આત્મશ્રેય સાધે છે. છે. પરમાર્થ એજ ખરા સ્વાર્થ છે, એ વિચારને આગળ રાખી તેઓ પરાપકારાર્થે સદા ઉદ્યમવાન રહે છે. અવતરણુ—ઉપર જણાવેલા ગુણવાળા શિષ્યાનુ છેવટે શું થાય છે, તે હુવે ગ્રંથકાર પ્રતિપાદન કરે છે. For Private And Personal Use Only
SR No.008529
Book TitleAtmapradip Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages318
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy