SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનું જે ધ્યાન કરે તે તે થાય છે. જે મુમુક્ષુએ આ માની નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરવી હોય તે આત્માની નિર્વિકપ દશા ઉપર ધ્યાન કરવું. ગયા કલેકમાં વિચારી ગયા પ્રમાણે મનની એકાગ્રતા એ દયાનનું ઉતમ પગથીયું છે. તત્ર પ્રતાના સ્થાનમ્ એ મહર્ષિ પતંજલિએ આ પેલી વ્યાખ્યા પણ સૂચવે છે કે જે વસ્તુઉપર આપણે વિચાર કરતા હોઈએ તેની સાથે એકતાન થવું તેજ ધ્યાન કહેવાય છે. તે મનને વશ રાખવું એ કામ એટલું બધું વિકટ છે કે શ્રીમદ આનંદ ઘનજીએ શ્રીકુંથુજીનસ્તવનમાં લખ્યું છે કે – મન સાધ્યું તેણે સઘળું સાધ્યું એ વાત નહિ એટી, પણ કહે મેં સાધ્યું તે નવિ માનું એ વાત છે મટી. વળી મન વશ થઈ શકે છે, એ તે તે જણાવે છે કે, હું આગમ આધારે માનું છું, પણ હે પ્રભુ ! જે તમે મારૂં મન વશ કરી શકે તે હું માની શકું કે મન વ. શમાં રાખી શકાય તેવું છે. આવું દુરારાધ્ય મન જે અમે ભ્યાસ પાડવામાં આવે તે વશ થઈ શકે. તીર્થંકરો તે વશ કરી શક્યા હતા, એ બાબતને શાસ્ત્રમાં અનેકઘા પુરાવો મળે છે; આપણો આત્મા સ્વરૂપમાં તીર્થકરના જેવું છે, તે બાબત કેઈથી ના પાડી શકાય તેમ નથી. તે આ પણે પણ આત્મશકિતમાં દઢ પ્રતીતિ રાખી પ્રયત્ન કરીએ તે તે કામ કરી શકીએ. માત્ર આત્મબળમાં ઢદ શ્રદ્ધા For Private And Personal Use Only
SR No.008529
Book TitleAtmapradip Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages318
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy