SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org .org Acharya Shri Kailassagarsuri Gyanmandir ११४ ये मुमुक्षव एकाग्रचित्त त्या निावकल्पकम् अज्ञानरागद्वेष जन्मविकल्पसंकल्परहितम् आत्मानं ध्यायन्ति ते महात्मानः स्वस्थतामात्मनिष्ठुकतानतारूपां शुद्धात्पैकपरिणति प्राप्य पर मानन्दं भजन्ति पर्योगिभिर्मीयते भुज्यत इति परमश्वासावाનવતાનુમતિ // રૂ૭ | અવતરણ––ભાવધર્મનું અવલંબન કરવું એમ ગયા લેકમાં જણાવવામાં આવ્યું. ભાવધર્મનું અવલંબન કરીને શું કરવું તે હવે પ્રકાર દર્શાવે છે – અર્થ---જે વ્રતવાળા પુરૂષ પ્રમાદને પરિત્યાગ ક રીને સ્વવીર્યથી શુકલ ધ્યાન સમ્યમ્ રીતે ધ્યાય છે, તે વિશ્વના જ્ઞાતા થાય છે. ૩૬ ભાવાર્થ–પ્રશમરતિમાં કહ્યું છે કે જ્ઞાનનું ફળ વિરાગ્ય વિરતિ છે. માટે ખરા જ્ઞાની પુરૂ સર્વદા વધારી હેય છે. તેવા પુરૂષએ પ્રમાદને સર્વથા ત્યાગ કરવો. પ્રય માર્ગમાં બહુ વિન છે, શુદ્ધ આચાર પાળવામાં માણસને તેર વિન નડે છે, જે તેર કાઠીઆના નામથી સુપ્રસિદ્ધ છે, તેમાં પ્રમાદ પણ એક છે. જરા પણ આલસ્ય ઉત્પન્ન થતાં પ્રમાદ થાય છે. જરા પણ પ્રમાદને હૃદયમાં સ્થાન આપતાં સ્વકર્તવ્યથી ચુકાય છે, આલસ્ય એ મનુષ્યના શરીરમાં રહેલે મહાશયું છે. તે શત્રને પ્રથમ તે મનુષ્ય સંહાર કર જોઈએ. તે વ્રતધારી અને અપ્રમાદી મનુધ્ય શુકલ ધ્યાન ધ્યાવાને ગ્ય થાય છે. તેણે તે ધ્યાનમાં આમવીર્ય ફેરવવું જોઈએ. આત્માની શકિત એટલી બધી For Private And Personal Use Only
SR No.008529
Book TitleAtmapradip Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages318
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy