SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सहावद् मानापमानयोरदत्तचेतसः पवित्रा निर्गतरागादिमलाः शिष्या आभ्यन्तरं धर्म सम्यम् गताः धर्मों द्विधा आभ्यन्तरो वाह्यश्च तत्र बाह्यो व्रतक्रियारूप आभ्यन्तरस्तु आत्मज्ञानरमતાપો મોઘકા: ર૭ છે. અવતરણુ–ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તીને શિષ્યને અનુકૂળ ગુણ સમૂડ પ્રાપ્ત કર્યા પછી શિષ્ય શું કર્તવ્ય બજાવે છે તે હવે ગ્રંથકાર દશાવે છે. અ–રાગ દ્વેષને નાશ કરનારા, ગાંભીર્ય વગેરે ગુણોવાળા, પવિત્ર શિષ્ય અંતરના સમ્યગ્ધર્મ માગ પ્રમાણે વર્તે છે. - ભાવાર્થ–શિષ્ય જે મેક્ષ પદ મેળવવાને ઉસુક હોય છે તેઓ પ્રથમ તે રાગ દ્વેષને નાશ કરનારા હોવા જોઈએ. કેઈપણ પિગલિક વસ્તુ પ્રતિ હદયમાં આસકિત થાય તે રાગ કહેવાય છે. તે રાગજ શ્રેષનું કારણ થાય છે તે વસ્તુ ન મળતાં, અથવા તેને વિયોગ થતાં, છેષ ઉ૫ન થાય છે. કઈ પણ વસ્તુ અથવા શરીર રૂપી ઉપાધિ પ્રત્યેના રાગ લીધે તે વસ્તુને વિનાશ થતાં અને થવા મરણથી તે શરીરને નાશ થતાં દુઃખ થાય છે. અનિષ્ટ સંગોમાં અથવા પ્રતિકુળ મનુષ્યની મધ્યમાં વસતાં માણસને દ્વેષ ઉત્પન્ન થાય છે. અનિષ્ટ સંગમાં અથવા મનુષ્યના મધ્યમાં સહન શીળતાથી નભાવી લેવાને બદલે, અથવા તેમાંથી સારી સ્થિતિ લાવવાને બદલે તે સંજોગે આ સ્થિતિને વૈષ કરવાથી તે બદલાતી નથી. For Private And Personal Use Only
SR No.008528
Book TitleAtmapradip
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year1909
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy