SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७१ કરી શકું એવી શંકાના નિરાકરણ ગુરૂની જરૂર બતાવતા ગ્રંથકાર લખે છે કે – અર્થ–મોક્ષની પ્રાપ્તિ સદગુરૂના જ્ઞાન વિના કદાપિ શું થઈ શકે? આંખેવાળા માણસે પણ સૂર્ય વિના જે શકતા નથી, ભાવાર્થઘણી બાબતે આપણને પ્રથમ દષ્ટિએ બહુ સરલ ભાસે છે, પણ તે સમજવાને તેનું યથાર્થ સ્વરૂપ અનુભવવાને આપણને ઘણો શ્રમ પડે છે, તે છતાં પણ કેટલાક એવા બારીક પ્રશ્ન ઉઠે છે કે તેનું સમાધાન પિતાની મેળે થઈ શકતું નથી તે વખતે ગુરૂની જરૂર જ ણાય છે. ગુરૂ મનના સંશય ટાળી દે છે, અને અનુભવ જ્ઞાન આપે છે. પુસ્તક પણ મહાન પુરૂષના અનુભવના વચને છે, છતાં પણ જે જીવતે પુરૂષ કાર્ય કરી, શકે તે કાર્ય તે પુસ્તક કદાપિ કરી શકે નહિ. એકલા પુસ્તકથી સરતું હોય તો પછી ગુરૂની ગરજ પણ ન રહે? પણ વસ્તુ સ્થિતિ વિચારતાં એમ જણાય છે કે ગુરૂગમ વિનાઘણું બાબતે યયાર્થ સમજ્યા વિનાની રહી જાય છે. વળી વૃદ્ધ પરંપરાથી ચાલી આવેલી કેટલીક બાબતે જે પુસ્તકારૂ ન થયેલી હોય તે પણ જ્ઞાની ગુરૂના સમાગમથી મેળવી શકાય. વળી જે ચેગને માર્ગ છે, અને જેમાં પ્રાણાયા. માદિક ક્રિયા કરવાની છે, તેમાં માણસે એક એગ્ય ગુરૂને માથે રાખવેજ જોઈએ. કારણ કે તેમાં આગળ વધવામાં અનુભવાતી અડચણે ગુરૂ વિના દૂર કેણ કરી શકે ! આજ બાબત દાખલાથી ગ્રંથકાર સમર્થન કરે છે. ચક્ષુવાળા For Private And Personal Use Only
SR No.008528
Book TitleAtmapradip
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year1909
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy