SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવતરણ-આત્મા તેજ પરમાત્મા છે, એવી ભાવનાની પ્રતીતિ સદ્દગુરૂની કૃપા વિના થઈ શકતી નથી. માટે કેવા ભાવથી ગુરૂ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું, તે હવે ગ્રન્થકાર દર્શાવે છે. અથ–આત્મધર્મને ઉપદેશ આપનારા, સારા વ્રતવાળા મુનિને માનવામાં આવે છે, તેમને મહા ભક્તિસહિત પ્રણામ કરીને સુશિષ્યએ ધર્મ સંભળ. ભાવાર્થ-આત્મધર્મ એટલે આત્માના ગુણ જાણવા તે જ્ઞાન દર્શન અને ચારિત્ર છે. તેને બંધ આપનારા, અને જ્ઞાન પ્રમાણે આચરણ રાખનારા એવા મુનિયે ધમે. પદેશને લાયક છે. જે મુનિયે પિતે ઉપદેશ આપે, પણ પિતાના જ્ઞાન પ્રમાણે વ્રત-ચાત્રિ પાળે નહિ, તે ઉપદેશ આપવાને લાયક અધિકારી નથી. ભલે તેઓ પોતાની જ્ઞાન શક્તિવડે બીજાને પ્રતિબોધ આપે, પણ જ્યાં સુધી તેમના વિચાર પ્રમાણે આચાર નથી, ત્યાં સુધી તે બોધની અસર શ્રેતા વગ ઉપર બહુજ છેડા પ્રમાણમાં થાય છે. માટે જ્ઞાનની સાથે ઉપદેશકમાં સુન્નતની જરૂર છે, એ એક ક્ષગુવાર પણ વિસરવું નહિ. ગુરૂના ગુણ દર્શાવ્યા પછી શિષ્યનું શું કર્તવ્ય છે, તેપર લખતાં ગ્રન્થકાર જણાવે છે કે, શિષ્ય ગુરૂ તરફ ભક્તિવાળા જોઈએ. જ્યાં સુધી શિધ્યમાં વિનય નથી, ગુરૂ પ્રત્યે બહુ માન નથી, ત્યાં સુધી તે માણસ ઉપદેશ પ્રાપ્ત કરવાને ગ્ય નથી. શ્રેણિક રાજા અને ચાંડાલનું દષ્ટાન્ત જૈન આલમને પરિચિત હેવાથી, For Private And Personal Use Only
SR No.008528
Book TitleAtmapradip
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year1909
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy