SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨ પછી તમે તમારી ઇન્દ્રિય અને શરીરને સ્વાધીન રાખી શકશે, આ પ્રમાણે જ્યારે તમારી ઈન્દ્રિયે બરાબર વશ થઈ જાય, એટલે તમારા મનને કાબુમાં રાખવાનો પ્રયત્ન કરજે. મનને નિગ્રહ કરવાનું કામ કાંઈ સુગમ નથી, તેપણ તે થઈ શકે તેમ છે. ભૂતકાળમાં અનેક પુરૂષે તે. કામ કરવા સમર્થ થયા હતા. હાલ થાય છે, અને ભવિ. ધ્યમાં થશે. માટે તમે પણ જે દઢ નિશ્ચય કરે, અને એ કામમાં વળગ્યા રહે તે તમે પણ તે કામ-મનને કાબુમાં રાખવાનું કામશ્કરી શકે. તેને વાતે બે સાધન છે, એક અભ્યાસ અને બીજું વિરાગ્ય. તમે જે જે કામ કરતા છે તેમાં તેને સ્થિર રાખવાને પ્રથમ અભ્યાસ પાડે. સે વાર નાશી જાય તે પણ ફરી ફરીને મનને ઠેકાણે લાવી તમે જે વિષય ઉપર સ્થિર કરવા માગતા હો તે વિષય ઉપર સ્થિર કરે. મન વાયુ જેવું ચંચળ અને વશ કરવું દુષ્કર છે, છતાં આ પ્રમાણે દરેક બાબતમાં દરરોજ અભ્યાસ પાડવાથી તમે તેને પ્રથમ એકાગ્ર કરી શકશો. એકાગ્ર કર્યા. પછી, તમે તેને કેયાન કરવામાં વાપરી શકશે. એકાગ્ર -- ચેલું મન ધ્યાન કરવામાં બહુ ઉપગી સાધન નીવડશે. તમારું આ એકાગ્ર થયેલું મન હલકા ઇન્દ્રિયના વિષયમાં ન રેકતાં ઉચ્ચ આમિક વિષય તરફ દેરાવવું જોઈએ. આને વાતે વૈરાગ્યની જરૂર છે. જે વૈરાગ્ય ભાવના હદયમાં જાગૃત થ. ચેલી નહિ હોય તે મન બહારના વિષમાં એટલું બધું ભટકતું થશે કે તેને વશ કરી શકાશે નહિ. માટે આ રીતે અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશ કરવું. જ્યારે મન વશ થાય ત્યારે For Private And Personal Use Only
SR No.008528
Book TitleAtmapradip
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year1909
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy