SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3 થાય છે. આ માટે છે. કરવે १३७ પણ પદાર્થ નિત્ય નથી, માટે તે મારે આત્માને નથી. માટે તે સર્વ પદાર્થોને મિથ્યા જાણવા અને તેની પ્રાપ્તિથી હર્ષ ધરે નહિ તેમ તે વસ્તુના વિયેગથી શેક ધરે નહિ. કારણકે તે પદાર્થ જ્યારે આત્માના નથી ત્યારે તેને હર્ષ શેક શે ધર? તે વસ્તુ મળવાથી કે જવાથી કર્મબંધ થતું નથી, પણ તે વસ્તુ મારી છે એવી બુદ્ધિ ધારણ કરવાથી કર્મ બંધ થાય છે. જગતમાં દુઃખ પણ મારા પણાનું છે. જ્યાં મમત્વ ત્યાંજ દુ:ખ છે. માટે વસ્તુ ઉપરથી મમત્વ ભાવ જેમ બને તેમ દુર રાખવાનો પ્રયત્ન કરે, કારણ કે ખરૂં જ્ઞાનનું ફળ વિરતિ છે. જે મૂછ ભાવને ત્યાગ થાય તે લાખ રૂપીયા પાસે હોવા છતાં તે તેનાથી પાસે નથી, અને જે મૂછોભાવ રહેલું છે તે નાની સરખી વસ્તુમાં પણ તે ભાવ પ્રગટ થયા વિના રહેશે નહિ. આ કામ કાંઈ સહેલું નથી, પણ તે અનુભવવાને પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે. “હું અને મારું ” એ મંત્રવડે મહરાજા સકળજીવને કર્મબંધનથી બાંધે છે. જગતમાં હજારે માણસો દરરોજ મરે છે, છતાં આપણે આંખમાંથી આંસુ સરખું પણ ઝરતું નથી, પણ આપણા છોકરાનું માથું દુખવા આવતાં આપણી ચક્ષમાંથી રોધાર આંસુ પડે છે. આનું કારણ શું તે વિચારીએ. તે છોકરાને તેણે પિતાને માન્ય હતે, માટે જ દુઃખ થયું. જે પોતે શાક્ષી તરીકે રહે, તે જગતનાં સર્વ કર્મ કરવા છતાં પણ માણસ કર્મ બંધનથી મુક્ત થાય. જ્યાં સાક્ષીભાવ ન રાખતાં પોતે જ For Private And Personal Use Only
SR No.008528
Book TitleAtmapradip
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year1909
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy