SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org आत्मज्ञानी भवत्येव शुद्धोपयोगवान् जनः । स्वाधिकारेण कर्माणि कुर्वन्नपि स निष्क्रियः ॥ ४६ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir જ શુદ્ધોપયોગવાળો મનુષ્ય આત્મજ્ઞાની બને જ છે અને પોતાના અધિકાર પ્રમાણે કર્મો કરતો હોવા છતાં પણ તે નિષ્ક્રિય રહે છે. (૪૬) पूजादिधर्मकार्येषु भक्त्यादिपरिणामतः । बाह्यतो हिंसकोऽपि स्यात् स निर्हिंसकभाववान् ॥ ४७॥ પૂજાદિ ધર્મકાર્યોમાં બહારથી હિંસક દેખાતો હોવા છતાં પણ ભક્તિ વગેરેના પરિણામથી તે વસ્તુતઃ નિહિઁસક (અહિંસક) ભાવવાળો હોય તે છે. (૪૭) व्यक्ते स्वात्मोपयोगे तु सक्रियो वाऽपि निष्क्रियः । गृही त्यागी जनः कोऽपि मुक्ताऽऽत्मा जायते जिनः ॥ ४८ ॥ જ્યારે સ્વાત્મોપયોગ વ્યક્ત થાય છે, ત્યારે સક્રિય અથવા તો નિષ્ક્રિય, ગૃહસ્થ કે ત્યાગી કોઈ પણ મનુષ્ય મુક્તાત્મા-જિન બને છે. (૪૮) मुक्तिरसंख्ययोगैः स्याज्जिनेन्द्रैः परिभाषिता । असंख्यदृष्टियोगानां सापेक्षी स्वात्मयोगिराट् ॥ ४९ ॥ શ્રીજિનેન્દ્રોએ કહેલી મુક્તિ અસંખ્ય યોગથી પ્રાપ્ત થાય છે. માટે અસંખ્ય દર્શનો અને યોગોનો સાપેક્ષ રીતે વિચાર કરનાર પોતાનો આત્મા જ યોગીરાજ છે. (૪૯) अत आत्मोपयोगेन ज्ञानी शुद्धोपयोगवान् । सर्वत्र सर्वथा कर्मनिर्जराकृदबन्धकः ॥ ५० ॥ એથી શુદ્ધોપયોગવાળો જ્ઞાની આત્મોપયોગ વડે બધે જ સંચિત કર્મોની નિર્જરા કરનારો અને સર્વથા નવીન કર્મોનો બંધ નહીં કરનારો થાય છે. (૫૦) ૧૦ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy