SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) મામાં ઉત્પન્ન કરે છે. કસ્તુરીરૂપ સુગંધ પરિણામને પામેલાં પુદ્ગલ જ છે, અને લસણ રૂપ દુધ પરિણામને પામેલાં પણ પગલેજ છે. હડકવાવાળા કૂતરાના વિષનાં પણ પગલેજ છે. હ ડકાયા કૂતરાના વિષનાં પુગલોની ઘણું પરંપરા દેખાય છે, હડકાયુ કૂતરૂ જેને કરડે તે મનુષ્ય પણ હડકાયુ થાય છે. વળી તે મનુષ્યને હડકવા સાલતાં તે જેને કરડે તેને પણ હડકવા થાય છે. પાપારંભકાથી પાપનાં પુદૂગલે ની પ્રવૃતિ પણ હડકાયા કૂતરાના વિષ સદશજ છે. માટે સર્વ પાપનાં હેતુઓને ત્રિધાગે ત્યાગ કરવો જેઈએ. બકરીને સર્પ કરડે છે, તો મરતી નથી, અને વૃશ્ચિક જે બકરીને કરડે છે તે બકરી પ્રાણ ત્યાગ કરે છે, આ સાંભળેલી વાતમાં પણ વિચારીએ તે પુગલેનેજ ૫રિણામ છે. બકરીના શરીરમાં સર્પના વિષનાં યુગલોની અસર થાય નહીં, એવા પ્રકારનાં પ્રતિપક્ષી પુગલોની હયાતી છે તેથી સર્ષવિષ પુદ્ગલે પોતાની અસર કર્યા વિના ઉપશાંત થાય છે. અનેક પ્રકારે પુગલ દ્રવ્ય પરિણમે છે. એક કૃષ્ણ પરમાણુ દાખલા તરીકે , અને એક રક્ત પરમાણું દાખલા તરીકે લ્યો. કૃષ્ણ પરમાણુમાં રક્ત ગુણની નાસ્તિતા છે. અને રક્ત પરમામાં કૃષ્ણ ગુણની નાસ્તિતા છે. પિતાને ગુણે અસ્તિતા છે અને પરગુણની For Private And Personal Use Only
SR No.008525
Book TitleAtma Prakasha 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy