SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૩ ) થવાથી, સ્વયમેવ અહ વૃત્તિ ટળતાં, આત્મા પેાતાના શુદ્ધસ્વરૂપ સન્મુખ વળે છે. અન્તર્લક્ષ્યની ઉપેક્ષા કરતાં આત્મભિમુખતાની સિદ્ધિ થતી નથી. અધુના પાંચમકાળમાં શ્રી સનતીથંકર મહારાજાએ કથન કરેલું સ્યાદ્વાદદન છેદાય છે. સ્યાદ્વાદર્દેશનનું જ્ઞાન, સૂક્ષ્મ બુદ્ધિ વિના થઈ શકતું નથી. વિરલા સભ્યજીવ સ્યાદ્વાદદનને સૂક્ષ્મબુદ્ધિથી જાણે છે. ઉપદેશક પણ સૂક્ષ્મજ્ઞાનના અભાવે, સ્થળપદાર્થોનું જ વર્ણન કરનારા ડાય છે, અને શ્રેતાઓ પણ લાતિકપદાર્થોમાં સ્વાત્માન્નતિ માનનારા હોય છે, તેથી સૂક્ષ્મતત્ત્વજ્ઞાનને ગુરૂગમદ્વારા લેતા નથી, અને આપમતિથી છપાએલા ગ્રન્થા વાંચવાથી પર’પરા ચાલત આવેલા અનુભવ, તથા પરપરાએ ચાલતું આવેલુ ગુરૂગમજ્ઞાન છે તેના નાશ થાય છે. અંતમાં ખરેખરી લાગણી થયા વિના અને આત્મશ્રદ્ધા પ્રગટયા વિના, સ્વાત્માન્નતિના શિખરે પહાંચાતું નથી. કાળના માહાત્મ્યથી જૈનદર્શનની ઉન્નતિ વિશેષતઃ દેખવામાં આવતી નથી. ભબ્યાએ સ્વપરપ્રકાશક એવું જ્ઞાન પ્રથમ સંપાદન કરવુ જોઈએ. સત્યસ્યાદ્વાદજ્ઞાન પ્રાપ્ત કરવાથી, ભાતિકપદાર્થમાં મમત્વયેાગે થતી અંહુતાના નાશ થાય છે, અને અંતર્ આત્મસ્વરૂપમાં જ્ઞાનવડે સ્થિરતા થાય છે, પણુ અજ્ઞાનથી તેા ઉલટી અસ્થિરતા થાય છે. જેટલુ અજ્ઞાન, તેટલી અસ્થિરતા; જે જે મશે આત્મજ્ઞાન, તે તે અ ંગે સ્થિરતા. જ્ઞાન હોય પણ માહ્યાપાષિના સસર For Private And Personal Use Only
SR No.008525
Book TitleAtma Prakasha 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy