SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૭). તે નથી. માટે તે જાતિઅંધના કરતાં આકરે દેશી છે. કારણ કે તે અર્થને અનર્થ કરી માને છે. અજ્ઞાની મિથ્યાદષ્ટિજીવ દશ પ્રકારનું મિથ્યાત્વ ધારણ કરે છે તે કહે છે – धम्मे अधम्मसन्ना अधम्मे धम्मसन्ना। उमग्गे मग्गसन्ना मॅग्गे उमग्गसन्ना ।। साहूसु असाहुसन्ना असाहुसु साहुसन्ना। जीवे अजीवसन्ना अजीवे जीवसन्ना ॥ मुत्ते अमुत्तसन्ना अमुत्ते मुत्तसन्ना ॥ ભાવાર્થ-અજ્ઞાની જીવને ધર્મમાં અધર્મસંજ્ઞા રહે છે. નિમિત્ત કારણરૂપે ધર્મ અને ઉપાદાન કારણ રૂપે જે ધર્મ તેમાં તેની અધર્મબુદ્ધિ રહે છે. દ્રવ્યધર્મ, ભાવધર્મ, તથા વ્યવહાર ધર્મ તથા નિશ્ચયધર્મમાં અધર્મપણું અજ્ઞાની માને છે. દશવૈકાલીકસૂત્રની આઘમાં કહ્યું છે કે ધમો મંજુfથા अहिंसा संजमो तवो, देवावितं नमसंति, जस्सधम्मे सयामणो॥ ધર્મ તેજ ઉત્કૃષ્ટ મંગલ છે. ધર્મનું લક્ષણ કહે છે “અહિંસા સંયમ અને તરૂપ ધર્મ છે. તેમાં પ્રથમ જ્યાં સુધી જીવનીહિંસા કરવામાં આવે છે, ત્યાં સુધી અધમ છે. પ્રીતિ લોકેતો ગાય, ભેંસ, પશુ, પંખી, માછલાં વિગેરેમાં આમાં માનતા નથી, અને તે જીના માંસથી ઉદરપૂતિ કરે છે, માટે તેઓ દયામાં જ સમજતા નથી. પ્રીસ્તિયે એમ કહે For Private And Personal Use Only
SR No.008525
Book TitleAtma Prakasha 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy