SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૮૩ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir હાય, રાજા હાય, પણ આત્મજ્ઞાનના અભાવે, ખાદ્યપદાર્થોમાં અહુ વૃત્તિથી, રાચી માચી રહેવાથી, દુ:ખપાત્ર અંતે અને છે, આ ભવમાં જે કમ કર્યાં હોય છે, તે અવશ્ય પરભવમાં ભાગવવાં પડે છે તેમાં ફાઈના છુટકખારા થતા નથી. જેમ ઘૂકમાં સૂર્યને દેખવાના સ્વભાવ નથી તેમ, અજ્ઞાની જીવ સત્ય તત્ત્વને દેખી શકતા નથી. ઉલટું સત્ય વસ્તુને અજ્ઞાની અસત્ય જાણે છે. ઠાણાંગસૂત્રમાં મિથ્યા ત્ત્વનુ' સ્વરૂપ સારી રીતે બતાવ્યુ છે, તેવું મિથ્યાત્ત્વ પણ અજ્ઞાનમૂલક છે એમ ભવ્ય જીવેાએ જાણવું, પાંચભૂતના અનેલા શરીરમાં અજ્ઞાનીએ આત્મબુદ્ધિ ધારણ કરે છે, અને તેથી નાસ્તિક લેાકેા આત્મા શરીરથી ભિન્ન છે, એમ માનતા નથી, અથવા કેટલાક જીવે આત્મા અને મન એક સમજે છે; વળી કેટલાક આત્મા અને મનના ધર્મ ભિન્ન સમજતા નથી; વળી કેટલાક આત્માને ઉત્પન્ન થયેલા માને છે; વળી કેટલાક આત્માને પુણ્ય પાપ લાગતું નથી, એમ માને છે; એમ અનેક કુતર્કોના કરનારાઓ અજ્ઞાની જાણવા; અજ્ઞાની જીવ જડમાં આત્મબુદ્ધિ ધારણ કરે છે, તેમજ વળી જડમાં ધર્મ માને છે. જડમાં ત્રિકાલમાં પણ આત્મધર્મ નથી. જેમ અગ્નિના સ્વભાવ ઉષ્ણ છે; જલના સ્વભાવ શીત છે; તેમ જડના જડત્વ ધમ છે; અને આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધમ છે, એમ અજ્ઞાની સમજી શકતા નથી. - For Private And Personal Use Only
SR No.008525
Book TitleAtma Prakasha 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy