SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૦ ) उमर वधीतो शुं थयु, गद्धां घरडा थाय । खराबपोरे भूकता, मूरख तेवो न्याय ॥ १ ॥ વૃદ્ધપણું તથા ધોળા વાળ આવવાથી મહત્વપણું પ્રાપ્ત થતું નથી, એવા વૃદ્ધ પણ અજ્ઞાનગે બાળ જાણવા અને બાળ હોય તે પણ અઈમુત્તામુનિની પેઠે જ્ઞાનવૃદ્ધ જાસુવા, અજ્ઞાની છ સંસારની મેહમાયારૂપ ઘોર નિદ્રામાં સૂઈ રહ્યા હોવાથી હિતાહિત જાણી શકાતા નથી. જ્ઞાની શ્વાસોસમાં કર્મને ક્ષય કરે છે, ત્યારે અજ્ઞાની પૂર્વ કોડ વર્ષ પર્યત ચારિત્ર પાળે, તે પણ કર્મક્ષય કરી શકતું નથી, જ્ઞાનીને આશ્રવના હેતુઓ પણ સંવરરૂપે પરિણમે છે, અને સંવરના હેતુઓ, અજ્ઞાનીને આશ્રવરૂપે પરિણમે છે, અજ્ઞાની અને ભૂંડનું જીવન સરખું છે. કેઈ પણ પ્રકારની ભાષા - યા વા વાંચતાં લખતાં આવડયું એટલે જ્ઞાની બની ગયા એમ સમજવું નહીં. શ્રી વીતરાગનાં વચન, અનેકાન્ત રૂપે સમજી, શ્રદ્ધા કરવાથી જ્ઞાની થઈ શકાય છે; અજ્ઞાની બાહ્યા વસ્તુમાં સદાકાળ લેભાઈ દ્વેષ, ક્રોધ માન માયા લેભાદિકનું સેવન કરી, અહંવૃત્તિની પ્રતિદિન પુષ્ટિ કર્યા કરે છે. અહંવૃત્તિના ગે જ્ઞાનાવરણીયાદિક આઠ કર્મોની વર્ગ@ાઓ ગ્રહણ કરે છે, અને તેથી તે સંસારમાં For Private And Personal Use Only
SR No.008525
Book TitleAtma Prakasha 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy