SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩) માટે સેવક પણ કહેવાય છે. અને જ્યારે જીવ અષ્ટકર્મથી રહિત થઈ સિદ્ધ બુદ્ધઅવસ્થા પ્રાપ્ત કરે છે, ત્યારે તે સ્વામી પણ કહેવાય છે. તેમજ પિતાને આત્મા સત્તાની અપેક્ષાએ પરમાત્મા છે, અને તે સત્તાથી પરમાત્મા સ્વામી છે, અને તેને ધ્યાતા આત્મા સેવક છે. તે અપેક્ષાએ પણ સ્વામી સેવકભાવ ઘટે છે પણ જ્યારે આત્મા પરમાત્મ અવસ્થા પિતાની પ્રગટ કરે છે, ત્યારે હવામી સેવકભાવ રહેતું નથી. જે જીવો એકાંતથી આત્માને સેવક માને છે, અને અન્ય પરમાત્મા માને છે, તેઓ ભૂલ કરે છે. કારણ કે પરમાત્મામાં જેવો જ્ઞાનાદિક ધર્મ રહ્યા છે, તેવો જ આત્મામાં જ્ઞાનાદિક ધર્મ રહ્યો છે. પણ કમવરણથી આત્માને ધર્મ પ્રગટ થતો નથી, ત્યાં સુધી તે આવિર્ભવની અપેક્ષાએ પરમામા કહેવાતો નથી પણ જ્યારે કર્યાવરણને સર્વથા ક્ષય થઈ જાય છે, ત્યારે આત્મા તે જ પરમાત્મા બને છે. કહ્યું છે કે आतम सो परमात्मा परमातमसो सिद्ध, વીવજી વિધા મિટ શરૂ પ્રગટ મરૂ નિદ્ધિ . ૨ T. એકાંતસ્વામી સેવકભાવ માનનારને પુછીશું કે, તમો આત્મા તે પરમાત્મા થતું નથી, એમાં શું કારણ બતાવે છે. તમે એમ કહો કે, આત્મામાં પરમાત્મ થવાની શક્તિ નથી, ત્યારે અમે કહીશું કે, આત્મામાં પરમાત્મ થવાની કેમ શક્તિ નથી?–શું જીવને કર્મ નડે છે ! વ ઈશ્વર જી For Private And Personal Use Only
SR No.008524
Book TitleAtma Prakasha 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year1907
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy