SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૩) વિશેષ સંગ્રહ છે. વિશેષ સંગ્રહને વિરતાર ઘણે છે. તથા વિશેષાવસ્યકમાં સંગ્રહનયના ચાર ભેદ કહ્યા છે. સામાન્યપણે સર્વ વરતુને ગ્રહણ કરવો. અથવા સામાન્યરૂપપણે સર્વને સંગ્રહ કરે તેને વંદન કહે છે, તેના ચારભેદ છે. ૧ સંસ્કૃતસંગ્ર, ૨ વિતરરંદ, ૩ ૩ જુગમસંગ્રહૈં ४ व्यतिरकसंग्रह. ૧ સામાન્યપણે વહેંચણવિના એ ઉપગ અથવા એવું વચન અથવા એ ધર્મ કોઈપણ વસ્તુમાં હોય તેને ગ્રહે, તે સંગૃહીત યંત્રનચ કહેવાય છે. ૨ એક જાતિ માટે એકત્વ માનીને, એકમાંજ સર્વનું પ્રહણ કરવું, તેને જિવિત સંગ્રહના કહે છે જેમ gશે રાજા ઘરે પુરપાટે ઈત્યાદિ અનંતિવરતુ પણ એકજતિથી ગ્રહણ થાય છે. ઘટા જાતિથી અતીતકાલ, અનાગતકાળ અને વર્તમાનકાલના સર્વ ઘટોનું ગ્રહણ થાય છે. ૩ અનેક જીવરૂપ અનેક વ્યક્તિમાં જે અનુગમધમ વર્તે છે, તેને અનુગમસંગ્રદ કહે છે. જેમ સામે મામા. સપણું સર્વજીવમાં સરખું છે. ૪ જેના ના કહેવાથી ઇતર સર્વને જ્ઞાનથી સંગ્રહ થાય. અજીવ છે એમ કહેતાં, જીવ નથી તે અજીવ કહેવાય. અર્થાત્ કઈક જીવ છે એમઠર્યું. તથા ઉપગે જીવનું ગ્રહશું થાય છે, માટે તેને ત્રણ વાસંદ કહે છે. For Private And Personal Use Only
SR No.008524
Book TitleAtma Prakasha 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year1907
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy