SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દયા તે દ્રવ્યથી જયા અને પરને ઉપદેશથી સમ્યકત્વદિની પ્રાપ્તિ કરાવવા, તે ભાવથી ઉજવા જાણવી. જ્ઞાનરૂપ આત્મદયાવિના પરદયા કેમ હોય ? અર્થાત્ ન હોય. કહ્યું છે કે. जइ आणणेण चत्तं, अत्तणयं नाणदंसणचरित्तं; तइआ तस्स परेमु, अणुकंपा नथ्थि जीवेमु. १ ॥ એમ ઉપદેશમાલામાં કહ્યું છે. કવિના પૃથ્વી જેમ ઉજડરૂપ ભાસે. અને જીવવિના જેમ કાયા ભાસે, સમ્યગજ્ઞાનરૂપ આત્મદયાવિના પરદયા તે જેમ નાટકીયાની બાજી કેક, તેમ ફક જાણવી. હે ભલે ! પૂર્વોક્તવચનથી હદયમાં જણાયું હશે કે આત્મજ્ઞાનની આવશ્યકતા ઘણી છે. તમે સમજ્યા વિના કોને તારવા પ્રયત્ન કરશે? જ્ઞાનવિના તમે કિયા કોની કરશે ? આત્મજ્ઞાનની સંપ્રાપ્તિ કરવામાં જરા માત્ર આલસ્યનું સેવન કરવું એગ્ય નથી. આત્મજ્ઞાન તમને શુદ્ધ પરિણતિનું સ્વરૂપ દીપકની પેઠે દેખાડશે. અને આત્મજ્ઞાનથી તમે વિવેકદષ્ટિની જાગૃતિ કરી શકશે, આત્મજ્ઞાનથી તમને આત્મશ્રદ્ધા થશે. અને તેથી તમે અખંડ પ્રયત્ન દ્વારા અનેક પરિસહને સહન કરીને આત્મસૂર્યને લાગેલા કર્મ વાદળરૂપ પડદાને ક્ષણમાં ધ્યાનવડે ચીરી નાંખી અનંતજ્ઞાનપ્રકાશ સામર્થ્યને પ્રગટાવશે. તમે હુંપણાના તુચ્છ અભિમાનની For Private And Personal Use Only
SR No.008524
Book TitleAtma Prakasha 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year1907
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy