SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૦ ) પણ વ્યવહાર છે. સાધુ, સાધ્વી, શ્રાવક, તથા શ્રાવીકારૂપ તીર્થની સ્થાપના કરેછે. તે પણ વ્યવહાર છે. નિશ્ચયથી તીર્થની સ્થાપના થતી નથી. વળી વિચારે કે સાધુ સાધ્વીના તથા શ્રાવક શ્રાવીકારૂપ તીર્થ સ્થાપ્યુ, ત્યારે તે દરેક વર્ગના આચાર પણ જુદા જુદા કેવલજ્ઞાનથી બતાવ્યા. તેમાં પણુ વ્યવહારશુદ્ધિદ્વારા આત્મગુણ પ્રાપ્તિરૂપ નિશ્ચયનય કથ્થા છે. નિશ્ચયનય શુદ્ધ આત્મિકસ્વરૂપ બતાવે છે પણ તેને ઉદ્યમ કરીએ તે તેવું સ્વરૂપ પ્રાપ્ત થાય. ઉદ્યરૂપવ્યવહારને માન્યા વિના આગળના નયકથિત આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. સાતનયથી ધર્મતત્ત્વનું સ્વરૂપ સમજવું, અને ધર્મતત્ત્વની શ્રદ્ધા કરવી. ચઢતાનય પાછળના નયના કરતાં આત્મશુદ્ધતા વિશેષતઃ બતાવે છે, એ વાત ખરી, પણ તે નથી તે સ્વરૂપ જાણ્યું, એટલે કઇ આત્મામાં તેવા ગુણા એકદમ પ્રગટતા નથી. એવભૂતનયથી આત્માનું સ્વરૂપ સિદ્ધસમાન જાણ્યું, એટલે શુ વાંચનાર સિદ્ધસમાન બની ગયા ? ના કદી નહી'. એવ‘ભૂતથી સિદ્ધસ્વરૂપ આત્માનુ છે, પણુ તે નયદ્વારા કથિત આત્મવરૂપ પ્રાપ્ત કરવા નિમિત્તે ઉદ્યમ દ્વારા ઉપાદાનકારણની શુદ્ધતા કરવારૂપ ઉદ્યમ કરવાજોઇએ. આઠેકાણે સમજવું કે ઉપાદાનકારણની શુદ્ધિ જે જે હેતુદ્રા ા થાય તે તે હેતુ સર્વ વ્યવહારરૂપે જાણુવા. વ્યવહારનયની મુખ્યતા સિદ્ધ કરવા માટે, શ્રી તીર્થંકર ભગવાન્ કે જેકે For Private And Personal Use Only
SR No.008524
Book TitleAtma Prakasha 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year1907
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy