SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદર્શન ગીતા હૈ જીવ હે આત્મા તું ચારગતિ ચેારાશી લાખયાનિરૂપ ભયંકર સંસાર સાગરમાં અનંતકાસથી સમતા અશ્ય દુઃખા ભેગા રહ્યો છે' વળી કુવામાં પાણી કાઢવાના રેટની પેઠે ઉંચનીચ કુલ જાતિયેનિમાં ચડતા ઉતરતા પછડાતા વ્યક્ત અને અવ્યક્ત ચેનિમાં સૂક્ષ્મ ખાદર ભાવે ભમતાં મહુ કુઃખ ભાગતા છતાં પણ હવે બેધ કેમ નથી પામતે આઠ કમ ના ચેાગે વ્યવહાર નયથી ગમનાગમન જણાવ્યું. હવે આત્મા ગમન કરનારા નથી તે કેવીરીતે તેને વિચાર કરીયે છએ. નિશ્ચય નયથી આત્મા પેાતાના શુદ્ધ સ્વરુપ સગ્રહ નયની અપેક્ષાએ પેાતાના સ્વરુપથી ગમન કરા જ નથી, અપેક્ષાથી આત્મા સ્થિર સ્વરૂપે છે. શ્રીગીતા જણાવે છે. કે अच्छेयोऽयमदाद्योऽयमक्कुद्योऽशोष्य एव च । नित्यः सर्वगतः स्थाणुरचलोऽयं सनातनः ॥ १ ॥ For Private And Personal Use Only ' ૨૧ દ્રવ્યાવિક નયસ ગ્ર ુ નયથી વિચારતાં આત્મા સદા દેદ્ય અદાહ્ય અભી જાયેલે નહિ સુકાયેલે નિત્ય સ્વ સ્વરુપમાં વ્યાપક સત્તાએ સગત સ્થની જેમ અચલ અનાદિ છે. તે પેતાના સ્વરુપથી ચલાયમાન થઇને ચેતન જડ બનતા નથી, તેમજ આત્મા જ્ઞાનાવરણના ક્ષચેપમ ભાવથી વસ્તુને કાંઈક જ્ઞાતા અન્યા છતાં ઉપદેશ, વાઢ, વિવાદ દેવગુરુની સ્તુતિ સંગીતના આલાપ લે છે. તેની સાથે વ્યવહારથી વકતા છે. પણ નિશ્ચયથી ઇન્દ્રિય મન શર અને ક્રમના સ્વામિ ન હાવાથી નહિ ખેલનારા. સ્વસ્વરૂપથી
SR No.008523
Book TitleAtma Darshan Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherSagargaccha Jain Sangh Sanand
Publication Year1961
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy