SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦૪ www.kobatirth.org · Acharya Shri Kailassagarsuri Gyanmandir આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद्यात्मनि तदेव तस्य चारित्रं तज्ज्ञानं तच्चारित्रम् ॥ २ ॥ આત્મા તે જ્ઞાનદન ચારિત્રરૂપ છે કારણ કે તેજ આત્માનું શુદ્ધ નિત્ય સ્વરૂપ સત્તા ભાવે આત્મામાં નિત્ય - રહેલ છે. અથવા કચિત્ વ્યકત ભાવે ભાવતિમાં વર્ત છે. વસ્તુતઃ તે આત્માથી અભિન્ન જ છે. આમ હૈ' આત્મ સ્વરૂપે શુદ્ધ હાવાથી મારે જન્મ મરણ જરા વ્યાધિ ઉપાધિ વિગેરેના નિયમથી અભાવ છે તેમજ ખાદ્ય પદાર્થોના ધરૂપ સડન પતન વિઘ્ન સનરૂપધર્મો તેમજ જન્મ મરણુ જરાથી રહિત જ છું. તે માત્માને આત્માજ જાણે દેખે છે. પણ જ્યારે બાહ્યાત્મદશામય માહુના ત્યાગ કરે ત્યારે શરીર ઇન્દ્રિય મન ક વણા વિગેરે સ્વરૂપ મારા નથી તેથી હું નિશ્ચયથી તે બધાથી રહિત જ છે. એવા સત્ય અનુભન્ન થાય ત્યારે તે સ્વ સ્વરૂપ આત્માના યથાર્થ એધ અનુભવ થાય છે. તે જ સત્ય સમ્યગ્જ્ઞાન સ્વરૂપ ચારિત્ર, તે જ જ્ઞાન. તે જ દન સમજવું. કારણ કે જ્ઞાન દર્શન ચારિત્રને આચરણ કરનાર ક્રમ રૂપ માહના જે ક્ષચાપશમ કે યિક ભાવ પ્રગટ થયે હાવાથી જે શુદ્ધાત્મ સ્વરૂપમય દર્શન જ્ઞાન ચારિત્રને આત્માને અભિન્ન ધમ જે દેખાયા હતા તે આત્મવી વડે આત્મા એ જ પ્રગટ કર્યાં છે. તેમાં તે પાતે જ ઉપાદાન વા તાદાત્મક કારણ થાય છે. ત્યારે પુદ્ગલ ભાગવવા અન્ય સંસારના સ સ ખ ધાતુ` પાતાથી અન્યત્ર જણાતુ હાવાયો તે સમધી સાંકલ્પ વિકલ્પ સÔશય કે શંકા નથી જ રહેતી, તેથી તેવા For Private And Personal Use Only
SR No.008523
Book TitleAtma Darshan Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherSagargaccha Jain Sangh Sanand
Publication Year1961
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy