SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૨e તે પતન થશે જીવન શુદ્ધિ થયા પછી ઉર્ધ્વગામી બનવાથી પાંખે આવશે. દયાદાન–સંયમ રૂપી પાંખે દ્વારા ઉર્ધ્વગામી બનશે. પરંતુ તે પાંખે નેહ રાગ-કામરાગ અને દષ્ટિરાગથી મલિન થાય નહિ અને ભારે થાય નહિ તે માટે ખાસ તકેદારી રાખશે. જે મલીન થશે અને ભારે બનશે તે ઉર્ધ્વગામી બનાશે નહિ. ઉદર્વગામી બનવાની અભિલાષા હશે તે પણ તમે પતન પામશો. દાન +બદલે = ૦ દાન કરવામાં કઈ પણ બદલાની ઈચ્છા રાખવી નહિ. બદલાની ઈચ્છા રાખવાથી દીધેલ દાનનું સત્યફળ મળતું નથી. તથા દમ કહેતાં પાંચ ઈન્દ્રિયને જીતવી પણ તેને કન્જ કરીને કેઈને વશ કરવાની કે કેઈન ઉપર કાબૂ જમાવવાની વૃત્તિ રાખવી નહિ. પરંતુ તેઓને વિકાસ થાય તેવી જ પ્રવૃત્તિ કરવી. તેમાંના દે દૂર ટળે તે મુજબ પ્રયાસ અને વિચાર કરો આ કરતાં માન-સત્કારની ભાવના રાખવી નહિ. ઉપગ રાખ અગામી બનવા માટે આ સંસારમાં અનેક નિમિત્તે છે. તેમાં મુંઝાવવું નહિ. મેહ-મમતા-માયા, રાગ-દ્વેષ વગેરે તમને વિવિધ લાલચેથી તમને અધોગામી બનાવશે. માટે ઉપગ રાખશે. દરેક બાબતમાં ઉપગ-ધ્યાન રાખવાથી ભૂલ થવાનો સંભવ ઓછો રહે છે. For Private And Personal Use Only
SR No.008521
Book TitleAntarjyoti Part 4
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1967
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy