SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર જ્યંતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભલા કરને વાલે ભલાઈ કીયે જા.... સંસારમાં અપકારના ઉપર ઉપકાર કરનાર વિરલ હાય છે. જો કે ઉપકાર કરનારના ઉપકાર કરનારા વિરલ હાય છે. પરંતુ અપકારના ઉપર ઉપકાર કરનારા વિરલ હાય છે. તેઓ જાતે કષ્ટ સહન કરતા હાવાથી જ્ઞાની મને છે અને બીજાઓને પણ જ્ઞાન આપવા શક્તિમાન બને છે. } ૮૧ પેાતાનું અને ખીજાનું કલ્યાણુ સધાય કયારે? જ્યારે અપકાર કરનારનુ આપણે ભલુ કરીએ ત્યારે જ તે કલ્યાણુ સધાય છે. પરંતુ જેએ અપકાર કરનારનું અપકાર જ કરે છે તેઓ બીજાનુ કે પેાતાનું કલ્યાણુ સાધી શકતાં નથી. ઉલ્ટુ તેઓ વેર-વિરોધની પરંપરામાં વધારા કરે છે. ઉપકારીના ઉપર ઉપકાર કરવા તે બદલે આપ્યા ખરાખર છે. તેમ કરવામાં પણ જો સારી ભાવના હાય તે પેાતાનું હિત સાધી શકાય. પરંતુ સામાનું હિત સધાય કે ન સધાય તેમાં ભજના વિકલ્પ છે. અપકારીના ઉપર ઉપકાર કરનારા જરૂર સ્વ-પરનું કલ્યાણ સાધી શકે છે તેમ કરીને આત્માના વિકાસમાં આગળ વધે છે. For Private And Personal Use Only
SR No.008521
Book TitleAntarjyoti Part 4
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1967
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy