SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ આંતર તિ એ ભ્રમણું છે સંસારના વિષય સુખની તૃણમાં તણાયેલ શ્રીમતે– રાજા મહારાજાઓ એમ માને છે અને બોલે છે, કે વિકારને શાંત કરવા વિકારના સાધને મેળવવા જોઈએ, તેથી અમે તેના કારણે તપાસી સત્તા-સંપત્તિ-સાહ્યબી ને આરંભ સમારંભ કરીને મેળવી છે, અને મેળવી ત્યારે જ વિકારની પીડા દૂર કરવા પહેંચી વળશું. તે માટે રમે મહેનત કરીએ છીએ. ઠીક છે, પરંતુ વિકારની પીડા ક્યાં સુધી શાંત રહેશે તેને વિચાર કર્યો છે? ક રણ શાંત બનેલ વિકારે ઘડી બે ઘડી શાંત બની ફરી ઉછાળે મારે છે, અને ઉત્તરોત્તર વધતા જ જાય છે. માટે તે વિકારને વિશ્વાસ રાખવા જે નથી. તેને વિશ્વાસ કરવાથી ભવિષ્યમાં ધર્મને ભૂલી જવાથી અસહા યાતનામાં ૧ લાવું પડે છે. અને તેવા દુઃખને સહન કરવાની શક્તિ વિ રેિને લીધે નાશ પામેલ હોવાથી તેના દુઃખે અસહ્ય લાગે છે. માટે વિકારોના સાધન જ વિકારોને શાંત કરશે એ મા તા ભૂલી ભરેલી છે. તે તેને ત્યાગ કરવા સમ્યગજ્ઞાન મે છે. For Private And Personal Use Only
SR No.008521
Book TitleAntarjyoti Part 4
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1967
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy