SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ કીર્તિસાગરસૂરિ રચિત કર્મોના બંધન ઢીલા થાય માટે એશઆરામને ત્યાગ કરી મન વચન કાયાને કસે. ૧૮૪ પિતાના અંત:કરણ-માનસિક વૃત્તિઓની શુદ્ધિ માટે જ પ્રભુ સ્તુતિ-સ્તવન-સ્મરણ તથા પૂજાદિ કરાય છે. માનસિક શુદ્ધિ દ્વારા આ નંતિ થતી રહે છે. આત્મા અને અંતઃકરણ અયોગો ચૌદમા ગુણસ્થાનકે જુદા થાય છે. સગી તેરમા ગુણસ્થાનકમાં પણ દ્રવ્ય મન રહેલ છે. જ્યારે સર્વથા અને નિરાધ થાય છે. ત્યારે આત્મા સાથે રહેલ અંતકરણને વિયેગ થતાં આત્મા સંપૂર્ણ નિર્મલ બની સિદ્ધ સ્વરૂપે બને છે. તેથી પ્રથમ પરમેશ્વરની પ્રાર્થના-પૂજા ભકિત કરવાથી માનસિક વૃત્તિઓ નિમલ બનતી રહે છે. પરમેશ્વરની પ્રાર્થના-પૂજા બે પ્રકારે બની શકે છે. એક તે ઘણા મનુષ્યો ભેગા થએલ હેય તેમાં, અને બીજી એકાંત સ્થલે બેસીને, સમુદાયિક પ્રાર્થના વિગેરેમાં ભાવની વૃદ્ધિ થતાં ઉલલાસ જાગે છે. અન્યત્ર મન પરિભ્રમણ કરતું નથી. પછી માનસિક વૃત્તિઓ સ્થિર થતાં એકાંતમાં પ્રાર્થના પૂજા કરવામાં એાર આનંદ આવતે રહે છે. એટલે સામુદાયિક પ્રાર્થના વિગેરે કરવામાં મનની નિમ. લતા થતી હોવાથી તેની પણ આવશ્યકતા છે જ, એકદમ એકાંતમાં બેસવાથી અભ્યાસના અભાવે સ્થિરતા રહેવા શકય છે. માટે ચિત્તની પ્રસન્નતા માટે સામુદાયિક – પ્રાર્થનાદિકની જરૂર છે. અને એકાંતની પણ આવશ્યકતા છે. કારણ કે તે સિવાય પ્રાણું નિયમન ચિત્તનિધિ-શુદ્ધિ-એકાએ For Private And Personal Use Only
SR No.008520
Book TitleAntarjyoti Part 3
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1958
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy