SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તિર ન્યાતિ ૫૩ સ્કૂલમાંથી એકાવે વમન કરાવે વળી કેટલાક એવા હાય છે. તેની તમને ખબર તેા હશે, કરાળીઆ જેવા, પેાતે મરણુ પામે અને ખાનારને કુષ્ટ-કેાઢને વ્યાધિ ઉત્પન્ન કરે આવા માણસા અધમ કોટીના કહેવાય તેમાં નવાઈ નથી. આવી અધમ કાટીની ગણનામાં અવાય નહી અને ઉત્તમ અનાય તેમજ સ્વ જીવનનું પણ કલ્યાણ સધાય તે માટે ઉપકારીના ઉપકારને ભૂલા નહી. શકય બદલા વાળવા દરરાજ ધારણા રાખવી. મનેાહર મધુર ફુલવાળા વૃક્ષાના ગુણ્ણાને ગ્રહણ કરી જે માનવા અપકારના ઉપર ઉપકાર કરે છે. શીતલ છાંયે અને ફ્લે અર્પણ કરે છે. તેઓ કલ્પતરૂ કરતાં પણ ઉત્તમ ગાયકલ્પતરૂ તા. પ્રાર્થના કરનારને ઇષ્ટ કુલ આપે પણ પથરા મારે તા કાંઈ પણ પ્રાપ્ત થાય નહી ત્યારે મધુર ફુલવાળા વૃક્ષા મુસાફાને પથરા મારતાં પશુ લ આપે છે. દેવા પશુ રીતસર આરાધના કરવા પૂર્વક જો પુછ્યાય હાય તા જ માગણી મુજબ અપણુ કરે પરંતુ અપમાન–તિરસ્કાર કરનારને કાંઈ પશુ આપે નહી તેથી મધુર ફુલવાળા વૃક્ષા કલ્પતરૂ-દેવ-કામવટ કરતાં ઉત્તમ કહેવાય છે. તમા પણુ મધુર ફુલવાળા વૃક્ષા જેવા અના. કાઇ તમારૂ અપમાન કરે. તા પણ નારાજ ખનતા નહી. તેને દયાપાત્રમાની ઈષ્ટ લને આપતા રહ્યા. તેમાં જ કર્મ-કામનાના નાશ છે. અને આત્માના શુભેાના ઉઘાડ છે. અત્યાર સુધી આ મુજબ વન કરેલ નહી હાવાથી આપણે આત્મિક ગુણાને મેળવી શકવા સમર્થ અન્યા નથી. અને માનવ ભવની સફલતા કરી શકયા નથી. ૨૩ For Private And Personal Use Only
SR No.008520
Book TitleAntarjyoti Part 3
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1958
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy