SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જાતિ હાય, સચગે સાનુકુલ હોય કે પ્રતિકુલ હોય. શરીર–ગી. હોય કે નિરોગી હોય, એકલે હોય કે સમુદાયવાનું હોય. તે પણ મારું શું થશે. સહાય રહિત એ મારું શું થશે. સુખી થઈશ કે દુઃખી થઈશ આવાં દિડાં રડતું નથી. અને હિંમતને હારી બેસતું નથી. તેવા પ્રસંગે ધેયને ધારણ કરી આત્મજ્ઞાનમાં-ધાર્મિક ક્રિયામાં અધિક દઢ બને છે. અને સમજે છે કે આત્મિકલાભ લેવાને અવસર ઉમદા મળે છે. તેથી તેઓને ઈષ્ટને વિયેગ થતાં દડાં રડવાને તથા વલેપાતાદિક કરવાનું પસંદ પડતું નથી. સદાય આનદમાં મહાલે છે. ત્યારે વલેપાત-અફસ-સંતાપાદિ વિગેરે કેણ કરે,તે તમે જાણી ગયા છે. જેને અનાત્મિક પદાર્થોમાં પોતાની મમતા ક૯૫ના હોય તેને જ. ૧૧૮ ગરીબાઈનો અનુભવ લઈને ભાગ્ય ચગે. શ્રીમાન્ થયા હેતે ગરીબાઈને ભૂલતા નહી. જે. ભૂલ્યા ગગુભાન આવીને ઘેરે ઘાલશે પ્રથમની પરિસ્થિતિનું સ્મરણ કર્યાથી ગુમાન ગળી જાય છે. અને શ્રીમંતાઈને અનુભવ કરતાં પણ નમ્રતા લઘુતા આવી વસે છે નમ્રતા–વિગેરે સદગુણે દ્વારા આગળ વધાય. છે પાછળ પડાતું નથી. નરક ગતિના તથા તિય ગતિના ખે તથા સંકટ કે વિડંબનાઓનું જે મરણ થાય તે. મનુષ્યને મળેલી મહતી સંપત્તિ સાહાબી વિભવને અહંકારઅભિમાન થાય નહી. તેવી દુખદ સ્થિતિનું વિસ્મરણ થવાથી મનુષ્ય, ગર્વને ધારણ કરી અન્ય જનેને પિતાના કરતાં હલકાં ગણે છે અને જેમ તેમ બેલવા પૂર્વક આચરણના ચગે થી નરકગતિ દ્વારા આવા નવા For Private And Personal Use Only
SR No.008520
Book TitleAntarjyoti Part 3
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1958
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy