SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંતર ખ્યાતિ મા ઉન્માર્ગે ગમન કરી દુ:ખના ગર્તામાં જઈ પડે છે. પ્રમાણે ત્રણ રાગના ત્યાગ કરી જે આત્માના ગુણ્ણામાં રાગી અને છે. તે કલેશ કંકાશરૂપ સંસાર સાગરને તરવા સમર્થ અને છે. માટે સ`સારના સ્વરૂપના એટલે સ્નેહેરાગ-કામરાગ અને દૃષ્ટિરાગના આકને સમજી તેનાથી અલગ રહેવા જે પ્રયાસ કરે છે તે આત્માશિત કરી શકે છે. સવ જગ તમાં મત્રી પ્રમાદ અનુક પા અને મધ્યસ્થતાના ચેાગે ચંચલતાને ત્યાગ કરી સ્થિરતાના અનુભવ કરે છે કોઇ એક ગામમાં એક નાના ખાલકને મૂકી તેના માતપિતા મરણ પામેલ છે. આ ખાલકને તેના કાકાએ ભણાવા માટે સ્કુલે મૂકયા. નીતિ ન્યાય અને પ્રમાણિક શિક્ષકાએ સારા સ“સ્કારા પૂર્ણાંક વ્યવહારિક કેળવણીની શિક્ષારૂપી પાણીનુ સિંચન કર્યું" તેથી આ ખાલક સહેજ માટે થયા અને કુશળ અન્ય ત્યારે તેને જંગખારજતી સ્ટીમરના વેપારીને ભળાવ્યેા. વેપારી વિનયી, વિવેકી અને પ્રવીણ થયેલા તેને દેખીને ખુશી થયા. જંગઆરમાં બુદ્ધિ—બલ અને લાગવગથી સારી કમાણી કરવા લાગ્યા. . લાખાની કમાણી કર્યાં પછી પાંત્રીશ વર્ષની ઉમ્મરે પોતાની સાધન-સામગ્રી-શચ રચીલું લઈ પાતાના વતનમાં આવ્યા ત્યારે નવા વો પહેર્યા વિના સગાં વહાલાંને મળવા ગ. સામાન્ય વસ્ત્રો પહેરેલા હોવાથી કાઈ પણુ, સબ ખીએ આદર સત્કાર કર્યાં નહી. તેથી પાસે રહેલા માર કહ્યું' કે તમે ઉલ્લાસ પૂર્વક સગાં સમધીને મળવા ગયા, પણ કોઈએ આદર આપ્યો નહી. આવા સગા વહાલાથી સયું, તેમનું'. તમાશ પર કેતને દેખાતુ નથી. ત્યારે For Private And Personal Use Only i
SR No.008520
Book TitleAntarjyoti Part 3
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1958
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy