SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર ખ્યાતિ ૧૩૧ વિષ્ણુને અને લક્ષ્મીને મહત્તા માટે વાદ વિવાદ થયા કે એમાં મ્હાટુ કાણુ ? તેની પરીક્ષા કરવા વિષ્ણુ સન્યાસીનું રૂપ ધારણ કરી એક નગરના રાજાને ધર્મના આત્માના અને સફ્ગાને મેળવવા માટે ઉપદેશ આપવા માંડયા. રાજા તથા પ્રજા આનંદથી સાંભળે છે તેવામાં લક્ષ્મી પણ નગરમાં આવી. પ્રજાઓને સેાના મહારા આપવા લાગી ઉપદેશ શ્રવણુ કરવાનું ભૂલી સઘળી પ્રજા-લક્ષ્મી તરફ વળી. અને આજીજી કરવા લાગી, લક્ષ્મીએ સઘળી પ્રજાને સેાના મહાર આપી. આ વાત રાજાએ સાંભળી. રાજાએ લક્ષ્મીને મેલાવી કહ્યું. • અરે લક્ષ્મીજી તમેાએ સઘળી મારી પ્રજાને સેાના મહેારા આપીને ખુશી કરી. પણ હું તેની રક્ષા કરનાર નૃપતિ રહી ગયા માટે સારા સઘળા ભંડારા સેાના મહારાથી ભરપૂર કરે.. લક્ષ્મીજીએ કહ્યું કે પેલે સંન્યાસી મારી ઘણી નિન્દા કરે છે દરેક સ્થલે મને હઠાવવા ઉપદેશ આપે છે. તમે તેના નાક અને કાન કાપે તેા ભડારા ભરી દઉં.' રાજા લક્ષ્મીજીના કહ્યા મુજબ તે સન્યાશીનું નાક-કાન કાપવા તૈયાર થયા. તેટલામાં સન્યાસી અને લક્ષ્મીજી એ અદૃશ્ય થયાં. લક્ષ્મીએ સન્યાસી રૂપે અનેલા કૃષ્ણને કહ્યુ * ‘કહેા ? આપણા એમાંથી હવે કાણુ મહેાટુ' છે' કૃષ્ણજીએ કહ્યું કે માયા મમતામાં આસક્ત બનેલા તારી મહત્તા માને આદર સત્કાર કરે તેમાં નવાઈ શી ? ' પણ સમ્યગ્રાનીએ તા હુને તુચ્છ માને છે તારા ત્યાગ કરવા પૂર્વક પરમામામાં લય લગાડી જન્મ મરણના પરિભ્રમણેાને દૂર કરે " For Private And Personal Use Only
SR No.008520
Book TitleAntarjyoti Part 3
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1958
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy