SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સારણ કરવાપૂર્વક તેના ઉપર ઠેષ ધારણ કરતા નથી અને પ્રેમ ધારણું કરે છે હલકા માણસે પ્રતિપક્ષ કે શત્રુઓ નમતાં આવે ત્યારે અધિક ક્રોધાતુર બની વિવિધ દુખેને દેવાનું ચુકતા નથી. અગર લાગ જો ન હોય તે હદયમાંથી બને મૂકતા નથી. ઉત્તમજને, નમન કર્યા પછી તેને ખુશ કરીને ઉત્તમ માર્ગ બતાવી મદદ કરે છે પણ નીચ માણસે મનમાં ડંખ રાખી તે વખત આવી મળતાં તે સજ્જનોને દુઃખ-પીડા ઉત્પન્ન કરવામાં પાછી પાની કરતા નથી, તેથી તેઓ પિતાની હલકાઈને ત્યાગ કરતા ન હોવાથી ઉત્તમ વિચારે ઉરચાર અને આચારેને પ્રાપ્ત કરવામાં બેનસીબ બની નીચ વિચારને નીચ ગતિને આવવાને માર્ગ ખુલે કરી આપે છે. માટે ઉત્તમ ગુણેને તથા ઉત્તમ સ્થાન-ગતિને પ્રાપ્ત કરવી હોય તે ઉત્તમ વિચાર-ઉચાર ને આચારને કષ્ટ સહન કરીને પણ પ્રાપ્ત કરે, ઉત્તમ આચાર વિના ઉત્તમ વિચારીને કરશે અગર ઉત્તમ ઉચ્ચારે કરશે તેપણું લાબે વખત ટકી શકશે નહી. કારણ કે પ્રતિકૂળ નિમિત્ત અગર સંગે આવી મળતાં માચાર વિના તે વિચારે અને ઉચારેનું પરિવર્તન થયા સિવાય રહેતું નથી. ઉત્તમ વિચારો અને ઉચ્ચાર સાથે જ આચારે હશે તે જ ઉત્તમ સગો-ઉત્તમ નિમિત્તાની સાથે ઉત્તામ ગતિ પણ મળી આવશે. ઘણાં માણસેના વિચારે ઉત્તમ વિચારો અને મધુર વચન હેય છે છતાં આચારમાં ઘણી ખામી દેખાતી હોવાથી તેમના વચન ઉપર વિશ્વાસ રખાતું નથી તેમની રાથે પરિચયમાં આવતાં તેમજ વ્યાવહારિક કાર્યો કરતાં શંકા For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy