________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૮
એકદા શ્રેણિક નૃપના પિતા પ્રસેનજિત, અન્ય રાજાએ સટ્ટાય કબજામાં રહે અને કદાપિ ઉદ્ધત બનીને માથું ઉંચકે નહી અને સામા પડે નહી તે માટે સૈન્ય સાથે તૈયારી કરી રહેલ છે. સૈન્ય-આયુધા તપાસી રહેલા છે અને સાથે સાથે તેને ઉત્તેજિત કરી રહેલા છે. તે અરસામાં શ્રી બુદ્ધદેવ ત્યાં આવ્યા અને કહ્યું કે, કચે સ્થલે જવાની તૈયારી કરી રહેલ છે? નૃપે કહ્યું કે સામત રાજાએ માથુ કદાપિ ઉંચકે નહી અને સદાય કબજામાં રહે તે માટે તૈયારી કરીને પ્રયાણુ કરૂ છું. બુદ્ધદેવે કહ્યું કે તે રાજાઓ ઉપર વિજય મેળવીને શુ કરશો ? નૃપે કહ્યું કે, સુખશાંતિમાં રહીશ. ચિન્તાએ થશે નહી. બુદ્ધદેવે હ્યું કે સાચા વિજય મેળવવાના, તેઓને કબજે કરવાના અને ચિન્તાઓને દૂર કરવાના તથા સત્યસુખ શાંતિ મેળવવાને સત્યેાપાય નથી, આ વિજય અપૂર્ણ રહેવાના જ; માટે હે રાજન્ ક્રુષાય અને વિષયેાના વિકારોને હઠાવવા-મૂળમાંથી નાશ કરવા માટે તૈયારી ક-અને તેઓને મૂલમાંથી ઉખેડી નાંખવા માટે પ્રયાસ કર-તેથી જ સાચા વિજય મળશે અને સાથે સાથે માધિ-વ્યાધિ અને ઉપાધિની વિડંબનાઓ ટળી જશે, તેમજ આવા પ્રકારના વિજયમાં અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિ મળવાપૂર્વક અન ́તસુખના ખજાને ઉપલબ્ધ થશે અને જન્મજરા-મૃત્યુના મહાસંકટો મૂળમાંથી નાશ પામશે; નૃપ પાછા વળ્યા. વિકારને ટાળવા માટે ધર્માંધ્યાનાક્રિક કરવા લાગ્યા. આ દૃષ્ટાંતથી આપણે પણ ધડા લેવા જોઈએ કે વિષય-કષાયના વિકાશને ઢાળવામાં સાચા વિજય છે—સાચી મહત્તા છે. અનુકંતુ ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિ-સુખના ભંડાર, આ પ્રકારના વિજય
For Private And Personal Use Only