________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૯
૬૮૪. જગમાં પ્રાણી માત્ર ભૂલાને સુધારવા માટે વિચાર અને છૂપાવવા એક વાર અગર અનેક વાર પ્રયત્ન કરતા જોવામાં આવે છે; તેથી તેએ અધિક કર્માંના બંધનામાં સાય છે. પુણ્યયેાગે તે મૂલા બહાર જાહેરમાં આવે નહી છતાં કરેલાં કર્યાં તેઓને મુકત કરતા નથી અને બરાબર વિપાક-નતીજે આપે છે. સ્નેહુરાગ કામરાગ અને રાગથી થએલ ભલાને લાગતા વળગતા સંબધી દુખાવી રાખે, જાહેરમાં મૂકે નહી, પણ કર્યું તે દબાવી રાખતું નથી માટે થએલ ભૂલેને ગુપ્ત રાખ્યા કરતાં સુધારવા માટે પ્રયાસ કરવા તે હિતકર છે. જો થએલ ભૂલને સુધારવામાં ન આવે તે ભલેની પરપરાની વૃદ્ધિ થતાં મેઘેરા મનુષ્ય જીવનની બરબાદી થાય. કેટલાક આબરૂ અને પ્રતિષ્ઠાની હાનિના ભયથી અને અપભ્રાજના થાય તેની ભીતિ હાવાથી ભૂલા બતાવનાર સામા માણુસના ઉપર સત્તા સંપતિના આધારે કારમે કેર વર્ષાવે છે, અને તેનું ખરાબ કેમ થાય, તેવી રીતે કપટકળાને કેળવે છે; આવી કપટજાલથી ભૂલા કરનાર ખમણેા ગુન્હેગાર બની અધેાગતિનુ ભાજન થઈ અત્યંત દુઃખદાયક અવસ્થાને પામે છે; પછી તેને સહકાર આપવા કોઈપણુ સમર્થ ખનતું નથી, માટે થએલી ભૂવાને સુધારા પણ દુખાવે નહી.
.
ભૂલા કરે છે પણ પ્રયાસ ન કરતાં તેઓને
૬૫. દરેક પ્રાણીઓ તથા ઘણા ક્ષેાસ પામે છે. તેમાં વળી ને માટે થાય એટલા શકય ઉપાયા કરવામાં ખાકી રાખતા નથી, પણ તે સાત ભીતિ આવે જ નહી તેના ઉપાયા કરવામાં
મનુષ્ય સાત શયથી મરણના ભયથી બચવા
For Private And Personal Use Only