________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४२० તેઓને અવસરે સારી શીખામણ આપતા અને સ્વજન વર્ગ પણ તે વખતે શાંત થતે; પણ પાછું પ્રતિકૂળતાને પ્રસંગ આવતાં ખટપટ વિગેરે ઉપસ્થિત થતી; ભાઈઓની સ્ત્રીઓના કહેવાથી આ દંપતીના ભાઈઓ, સઘળી મિલકત વહેંચી લઈને
જુદા રહેવા લાગ્યા; જુદા રહેવા છતાં સ્વભાવનું પરિવર્તન થએલ ન હોવાથી તે ભાઈઓની સ્ત્રીઓ ભિન્ન ભિન્ન નિમિત્તેને ઉભા કરીને આ દંપતી સાથે કંકાસ કરવામાં બાકી રાખતી નહોતી, કેઈ વખતે એમ પણ કહેતી હતી કે-તમેએ મિલ્કત વહેંચી તે વખતે વધારે જમીન-ધનાદિક લીધેલ છે. અને ઓછું મળ્યું છે-આવી આવી અનેક બાબતને ઉપસ્થિત કરીને આ દંપતીને સુખશાંતિમાં વિવિધ વિઘો કરતી; પણ આ ધાર્મિક દંપતી, ન્યાયનીતિ અને ધર્મની આરાધનાના પ્રભાવે તે વિઘોને હઠાવવા સમર્થ બનતા, દેરાણી-જેઠાણીઓ કંકાસ ઝગડે કરીને થાકતી ત્યારે કહેતી હતી કે આ તે બે જણું મીંઢા છે કાંઈ પણ સામે જવાબ આપતા નથી; પાડેથી માણસની આગળ નિન્દા કરવામાં પણ બાકી રાખતી નહોતી; એટલે તે સ્ત્રીઓના મન-વચન અશુભ બનેલ હેવાથી કાયામાં રેગે આવીને વસ્યા છે જ્યારે આવીને ઉપસ્થિત થાય છે. ત્યારે દરેક પ્રાણુઓની સુખશાંતિ દૂર ખસતી રહે છે તે તે તમે જાણે છે; આ મુજબ તે નિન્દા કરનારી-અને દરેક પ્રસંગે અજ્ઞાનતાથી નિમિત્તે ઉભા કરનારી તે સ્ત્રીઓ દુઃખી બનતી; શરીરની દવામાં પૈસા ઘણુ ખર્ચતા પણ વ્યાધિઓ શાંત થતી નહી, વ્યાધિઓ શાંત થાય ક્યાંથી? મૂળમાં અશુભ મનની અને વચનની વ્યાધિ છે; તે વ્યાધિ, શરીરમાં પણ
For Private And Personal Use Only