SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૭ પિતાની પાસે એક રૂપે પણ રાખે નહી, છેવટે પેલા કપટીએ એ કીસ્સ કર્યો કે, સઘળી મિલ્કત તે બથાવી પડ્યો અને એક રૂપૈયે પણ ન મળતાં ભીખારી જેવી તે વૃદ્ધની હાલત થઈ; પણ પિલા કપટને દયા આવી નહી કે આટલી મિલકત તેની હજમ કરી તે તેમાંથી તેની આજીવિકા ચાલે તેટલા રૂપૈયા આપું. આવા કપટી માણસે બ્લેચ્છ કરતાં પણ ભૂંડા હોય છે. કપટીને દયા-હાય કયાંથી? આવા માણસે પાસે ધર્માદાની રકમ આવે તે શું બાકી રાખે ? માટે કપટીદંભીને સંસર્ગ કરતાં વિચાર કરવાની આવશ્યકતા છે; બેલવામાં વાચાલ અને લખવામાં કુશળ એવા કપટી મનુષ્ય એવે તે લાભ દેખાડશે કે તમે તેમાં જરૂર રંગાઈ જશે અને તે જે કહે છે તે સાચું છે એમ તમે માનશે; પણ તેઓને સંસર્ગ કરતાં અને તેનું કહેવું માનતા પહેલાં કેઇ એક શાણું સજનની સલાહ લેશે તે પરિણામે પસ્તા થશે નહી અને પેલા મિલકતવાળા વૃદ્ધની માફક બેહાલ થશે નહી; વિશ્વાસ રાખે તે તત્ત્વજ્ઞાનીને રાખશે કપટી-દંભી માણસે બહારને દેખાવ કરવામાં બાકી રાખતા નથી; જાણે પિતે જ ધર્માત્માપ્રવીણ અને વ્યવહારજ્ઞ છે તે સિવાય અન્ય કઈ જગભરમાં નથી, માટે ખુશામતમાં ખુશી થતા નહી-ભેળવાઈ જતા નહી. वसुधाभरणं पुरुषः पुरुषाभरणं प्रधानतरलक्ष्मीः लक्ष्म्याभरणं दानं दानाभरणं सुपात्रं च ॥ ૬૭૬. પૃથ્વીની શેભા પુરુષ ઉપર નિર્ભર રહેલ છે અને પુરુષની શોભા આ જગતમાં પ્રધાનતર લક્ષમીના ૨૭ For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy