SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૨ ભૌતિક પદાર્થોમાં છે અને વિડંબનાઓને દૂર કરવાની આશા રાખીને તેમજ દુઃખ રહિત-વિગ વિહીન સુખને પ્રાપ્ત કરવાની અભિલાષાએ વિવિધ પાપારને કરવાપૂર્વક નીતિ ન્યાયને તિલાંજલી આપી જગતભરમાં પરિભ્રમણ કરે છે; પરિભ્રમણ કરતાં મન માને લાભ મળે છે, ત્યારે હર્ષઘેલા બની પુણ્યાનુબંધી પુણ્યના કારણેને ભૂલી વિષયસુખમાં મગ્ન બને છે અને જ્યારે લાભ મળતું નથી ત્યારે શેકાતુર બની પાગલ જેવા બને છે; દરિયામાં અને ડુંગર પર ચઢીને મારણની ભાવના રાખે છે તે કેવી ઘેલછા કહેવાય ! માટે તે પ્રયત્ન મૂકીને તમારી પાસે રહેલ સદ્ગુરુની દુકાને-હાટે જાઓ. અને તેઓ ફરમાવે તે મુજબ વ્યાપાર કરે કે જેથી લાભ ઘણે થાય અને ચિન્તા વલોપાતાદિ રહે નહી અને નિર્ભેળ સુખની અનુક્રમે પ્રાપ્તિ થાય; સદ્ગુરુના હાથે લાભ લેવામાં પાપાર કરવા પડશે નહી અને એક પૈસાન પણ ખરચ કરવો પડશે નહી; શેક પરિતાપાદિક જે થતાં હશે તે તમારી ભાવના પ્રમાણે અને શ્રદ્ધાબલ ગે ભાગી જશે; તમે કહેશે કે તમે કહેલ ઉપદેશ તે બહુ સારે છે પણ તેથી કાંઈ પેટનું અને પરિવારાદિકનું પિષણ થાય નહી અને ભૂખે મરણ થાય પણ આ કહેવું ઉચિત નથી, તમે જ્યારે જનમ્યા અને પરિવાર વિગેરે આવીને મત્યે તે પુણ્યના ભેગે; તે પુણ્ય, સત્પુરુષાર્થને સહકાર લઈ તમારી સર્વે ઈરછાઓને પૂર્ણ કરશે; માટે ચિન્તા કરે નહી. ૬૪પ. સમ્યગુરાનીએ, દ્રવ્યક્રિયાઓ સાથે ભાવક્રિયાઓ કરીને પુણ્યાનુબંધી પુણ્ય બાંધવાપૂર્વક નિર્જરા કરી For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy