SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિષ્ઠા વધે છે. આ મયું નાની વભાવ સિદ્ધનીતિ હવથી સ્વપરની ઉન્નતિ સાધવા સમર્થ મનાય છે, ઉપકારીએ કોઇપણ ચરણથી ઉપકાર કર્યાં હાય,મગર સ્વાર્થની ખાતર કર્યાં હાય. તે જોવામાં—વિચાર કરવામાં આ સંસ્કૃતિ ઘવાય છે. ત ઉપકારીને જાણી ખુશી થવુ કાઇ કહે, કે તમે કહેા છે કે સ્વાથ ખાતર કરેલા ઉપકારની વિચારણા કરવી નહી, અને તેને ભૂલવા નહી; તા દરેક મનુષ્યા કારણ વિના ઉપકાર કરતા નથી. કોઈ વિરલ મહાભાગ! નિષ્કામ ભાવે ઉપકાર કરે છે. તેમને સ્વાર્થ સાધવામાં અમે પણ ઉપકારી અન્યા; . એટલા માટે મે કહીએ છીએ કે કેએ 9.પરસ્પર કરેલા ઉપકારને ભૂલવા નહી; તાજ આર્ય સંસ્કૃતિ સમૃદ્ધ નેસને પરસ્પર સહકાર આપતાં દરેક કાર્યની સિદ્ધિ થાય. માતિાએ પુત્રને જન્મ આપ્યા. તેને કરજ કરી અને ષ્ટ વેઠીને ભણાવ્યા; શ્યાધિગ્રસ્ત બનતાં સારી રીતે સારવાર રીને સજ્જ કર્યાતે તેમના ઉપકાર છે. છતાં પુત્રને ખેટા સકારા પડે,નહી તે પ્રમાણે વર્તન રાખવાની 3 V +4 + : '' જરૂર છે. . વર્તનની પુત્ર . માતપિતાના સારા પ્રમ સંસ્કારા અને પરિવારાદિક - ઉપર સારી રીતે અસર પડે છે અને પુત્રાદિ સારા સસ્કારી બને છે; દશરથ નૃપ અને ક્રોશલ્યા. શ્રુભ સસ્કારી હતા. તેથી સમગ્ર લક્ષ્મણ વિગેરે, ભાઈ શુક્ષ્મ સંસ્કારી. અન્યા. સાટે માતમિતાએ પણ શુભ વર્તન રાખવાની ધાર છે. તાજ પહેલા મારા સારના ચગે કરેલ ઉપકારને પુત્રાદિક ભલશે નહી; આપણે ઋઇએ છીએ કે, સાતપિતા રાસરે જતાં ડાય, ઉપાશ્રયે ગુરૂવદન-છ્યાખ્યાન સાંભળવા જતાં ટાય તે પુત્રાદ્ઘિક પણ જાય છે અને દેવગુરુ વંદન કરવા : f : 12. For Private And Personal Use Only ܡܪ *
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy