________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૬ હતુ તે પણ દેખાતું નથી ફક્ત ધનતરિક માલ મળે તેના માળા હાનિશ ગયા કરે છે; આપણા કુલમાં જે અકર્તવ્ય છે તેને કરે છે; શું? ધનાદિક, મેને સ્વર્ગ લઈ શકશે અમે આધિવ્યાધિના સોને ટાળવા માટે સમર્થ બનશે? નહિ જ બને આ પ્રમાણે પત્ની પુત્રાદિકનું કહેણ સાંભળી શેઠ કહેવા લાગ્યા; અરે મહાનુભાવો સાત પેઢી ચાલશે તેટલુ ધનાદિક પ્રાપ્ત કર્યા પછી જ સતેષાદિકને ધારણ કરી પ્રથમની માફક પ્રભુ પૂજા-મ્બભાવના-પરોપકાર અને વજનવર્ગમાં પ્રીતિને ધારણ કરીશ અધુના વધારે છેલતા નહી; હાલમાં છ પેઢી સુધી ચાલે તેટલુ ધન મેળવ્યું છે ફકત એક જ પેઢીનું બાધ છે. પત્ની પુત્રાદિકે કહ્યું કે સાત પેઢી સુધી મે જીવી શકે એમ છે? કથા જ્ઞાનીએ તેમને કહ્યું કે સાત પેઢી સુધી તમે છથી શકશે? આયુષ્યને ભરૂસે કેમ રાખી શકાય? વાયુની માફક આયુષ્ય ચપલ છે, માટે બ્રમણને ભૂલી ધર્મધ્યાન કરવા માટે સતેષાદિકને ધારણ કરે તેં અમને સુખ થાય અને અ પણે શુભ સંસ્કારમાં આગળ વધીએ; આ પ્રમાણે દરરજ પરની પુત્રાદિક કહા કરે છે છતાં માનતા નથી. દરરોજ ને પરિચય હોવાથી પ્રાથઃ માનવીઓને વધારે જોર કરીને કહેતાં અજ્ઞાને પ્રસંગ આવી ઉપસ્થિત થાય; આમ સમજી તેને કોઈ વાનું માંડી વાળ્યું અને પરમાર ઉવદેશથી કદાચિત સમજે તેવા યોજના કરીને કહ્યું કે વધારે અમે કહેતાં નથી, પણ એ રૂપિયા તમારા જેવા નાના થર જર્ન આપે અને જો કોઈ તે સાંકળીને એક આરહને બે રૂપિયા આપ્યાની છે નહતી છતાં પની પુષ્ટિના કહેવાથી કે પરિફના સ્મિા
For Private And Personal Use Only