SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २२० એર ચાલતુ' નથી. જેમ જેમ ચિતાઓનુ` તેમજ વ્યાધિઓનુ શેર અલ્પ અપતર, તેમ તેમ માનસિક આરેાગ્ય અને શારીરિક આરાગ્યને સ્થાન મળતુ રહે છે; નિર્વિકારી વિચાશનન અજમ મહિમા છે, વ્યાવહારિક કાર્યાંમાં પણ જે તમે ક્રૂત્તેહ-સફલતા મેળવે અને જે તમાને અનન્ય લાભ મળે છે, તેના આધાર, નિર્વિકારી વિચારામાં જ રહે છે. વિકારી વિચારશ અને આચારો કદાપિ અપૂર્વ લાભ આપવામાં સમથ છેજ નહી. તે તે માહ મમતાને વધારી ફસાવી મૂકે છે. માટે પ્રથમ વિચારામાં જે વિકારો રહેલા છે, તેની શુદ્ધિ કરવા તત્પર અને વિષયેાને ભાગવવાથી વિષષેચ્છા ટળતી નથી પણ ઉત્કટ વધે છે. અને સાથે સાથે આરેાગ્યને બગાડીને વિવિધ વ્યાધિઆને ઉત્પન્ન કરે છે. વિષયને ભાગવવાના વિચાર પણ માનસિક વૃત્તિને તથા શારીરિક શકિતને પણ ખરાબ કરી નાંખે છે, માટે તેવા વિચારાને દૂર કરવા માટે વિચારા કરવા. માણસા પેાતાના વિચારા અને વિવેક વડે જીવન ચરિત્ર લખે છે તે જીવન ચરિત્ર દેવે વાંચતા હૈાવાથી જીન્નત ઉચ્ચ હાય તા સ`ક્રટ વખતે સહકાર કરે છે, અને જીવન ચરિત્ર ઉચ્ચ ન હેાય તેા ઉપેક્ષા રાખે છે. ક્રોધની પ્રથમ છાપ પડે છે; ભલે કે માસ લેાલાદિકને કેઈ પશુ ખારવિંદ પ્રથમ કહી કે છે કે ૩૮૦. તમારા સુખ પરજ લાભ-માયા-અભિમાન-કે પછી તમા એમ માનતા જાણતું નથી. પરંતુ તમારું આ ભાઈ આવા વિચારના છે, For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy