SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૧૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમજ વિવિધ વિપત્તિઓદાયક વિષય-કષાયાક્રિકના વિકારાને વશ વર્તી સુખ માની બેઠા છે. આવા મનુષ્યાને આરેાગ્ય તથા સુખશાતા કયાંથી મળે? સુખના સાધના ઇર્ષ્યાના ત્યાગ-મમતાના ત્યાગ, અહંકારના ત્યાગ અને સુદેવ-સુગુરુ અને સુધર્મની શ્રદ્ધાપૂર્વક આરાધનામાં રહેલા છે. આ સાધના જ, વ્યાવહારિક કાર્યાં કરતાં મહુ મદદગાર અને સહકારને આપવા સમર્થ બને છે. આ સિવાયના સાધના સંતાપ–પરિતાપ જનક છે. ૩૭૪, સત્ય કાર્યોમાં, પાપકારાદ્ધિ કાર્યોંમાં સરખી રુચિવાળાઓના મંતવ્યમાં ભેદભાવ હાતા નથી, તેથી જ તેઓ ધારેલા કાર્ટ જલ્દી સાધી શકે છે. જ્યારે મતભેદ હાતા નથી ત્યારે જ ધર્મ અને ધંધાની જાડાજલાલી થાય છે અને જ્યારે વિચારભેદ-માહુજન્ય મતભેદ જન્મે છે ત્યારે જ તે જાહેાજલાલી ડાસ પામે છે; એકતામાં વિષ રેડાય છે. માટે એક રુચિવાળા બનવું. ૩૭૫. પાણી એ વરાળનું અને બરફ એ જેમ પાણીનું સ્થૂલ સ્વરૂપ છે, તેમ શરીર પણ માત્ર માનસિક વૃત્તિનું ખા સ્વરૂપ છે; માનસિક સ્થિતિ તે બુદ્ધિનું સ્થૂલ સ્વરૂપ છે. ૩૬. તમારે આરાગ્ય-શારીરિક શક્તિ વધારવી હાય તા પ્રથમ માનસિક વિચારાને નિલ બનાવવા માટે પ્રયત્ન કરવાની ખાસ આવશ્યકતા છે. આ સિવાય આરેાગ્ય અને માનસિક શક્તિ માટે પ્રયત્ન કરવા તે વૃથા છે. કેટલાક મનુચ્ચે માનસિક વિચારાને શુદ્ધિ કર્યાં સિવાય દવા વિગેરેના For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy