________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०८ આપણા આચાર-વિચાર નિર્મલ હોય તે આપણે અનંત સુખ-સામર્થ્ય–સમૃદ્ધિના સ્વામી થઈએ.
૩૫૩. નિર્મલ વિચારે-ઉચારે અને આચારે, જે ભાગ્યશાલીઓના છે તેઓનું અકલ્યાણ કરવાની દેવ દાનવની પણ તાકાત નથી તે પછી માણસનું ગજું શું ? માટે પિતાના કલ્યાણની-આરોગ્યની ઈચ્છા જે હોય તે આચારોને તેમજ વિચારીને નિર્મલ કરવા સદાય સમયને કાઢવે જોઈએ.
જેઓના વિચારે–આચારે નિર્મલ નથી તેઓ ભલે, દેવનીદેવાધિદેવની ઉપાસના સેવા ભકિત કરે, અગર ગુરુવર્યોની સેવા ભક્તિ કરે તે પણ યથાર્થ સુખના તેઓ લેકતા થતા નથી. કારણ કે સેવા ભક્તિ કરી પણ તેમની આજ્ઞા મુજબ આચારવિચારો અને ઉચ્ચારેને નિર્મલ કર્યા નહી.
સેવાભક્તિની સફલતા, દેવાધિદેવ-તથા ગુરુવર્યોની આજ્ઞા મુજબ-વર્તન કરવામાં રહેલી છે માટે સેવા ભક્તિ કરીને આજ્ઞા મુજબ વર્તન રાખે.
ઘણા માણસની માનસિક વૃત્તિઓ, પ્રયત્નાનુસારે હતી નથી તેથી જ તેમને પ્રયાસ નિષ્ફલ બને છે. માનસિક વૃત્તિઓ, જુદા પ્રકારની હોય છે અને પ્રયાસ જુદા પ્રકારને હોય છે, તેમજ ઉચ્ચારો ભિન્ન પ્રકારના હોય છે.
૩૫૪. વિચારોને સન્માગે છે અને સર્વ પ્રકારની સફલતાને મેળ અને સુખી થાઓ.
તમારી સફલતા-ફત્તેહ, તમારા પિતાના જ વર્તન પર રહેલ
For Private And Personal Use Only